દેશના સરકારી અધિકારીઓને ધર્મના આધારે વહેંચીશું તો વિકાસ કેવી રીતે થશે, લોકસભામાં બોલ્યા અમિત શાહ

Lok Sabha માં અમિત શાહે આજે ક્હ્યું કે ઓવૈસીજી તેમને ધર્મના આધારે વહેચી રહ્યા છે. શું આપણે દેશના સરકારી અધિકારીઓને પણ ધર્મના આધારે  વહેંચીશું. તેમાં વિકાસ કેવી રીતે થશે.

દેશના સરકારી અધિકારીઓને ધર્મના આધારે વહેંચીશું તો વિકાસ કેવી રીતે થશે, લોકસભામાં બોલ્યા અમિત શાહ
Follow Us:
Chandrakant Kanoja
| Edited By: | Updated on: Feb 13, 2021 | 5:16 PM

Lok Sabha માં અમિત શાહે આજે ક્હ્યું કે ઓવૈસીજી તેમને ધર્મના આધારે વહેચી રહ્યા છે. શું આપણે દેશના સરકારી અધિકારીઓને પણ ધર્મના આધારે  વહેંચીશું. તેમાં વિકાસ કેવી રીતે થશે. લોકસભામાં જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન (સુધારો) બિલ, 2021 મંજૂર થઇ ગયું છે.

Lok Sabha અમિત શાહે કહ્યું કે ઓવૈસીજી તેમને હિન્દુ મુસ્લિમ બનાવી રહ્યા છે. શું આપણે દેશના સરકારી અધિકારીઓને પણ ધર્મના આધારે  વહેંચીશું ? તેમાં વિકાસ કેવી રીતે થશે? અધિર રંજન ચૌધરી આપણી સાથે 2 જી અને 4 જી વિશે વાત કરી રહ્યા છે. કોંગ્રેસે તો વર્ષો સુધી મોબાઇલ સેવા લોકો માટે બંધ હતી. અમારા પણ દબાણની વાત કરવામાં આવી રહી છે. તેમ એ પણ જણાવો કે આર્ટીકલ 370 આટલા વર્ષ સુધી કોના દબાણ હેઠળ લાગુ કરવામાં રાખવામાં આવ્યા હતા. જે અમને 17 મહિનામાં રાજયનો દરજ્જો દૂર કરવા બદલ સવાલ ઉઠાવી રહ્યા છે. તેમણે જણાવવું જોઇએ કે 70 વર્ષ સુધી આર્ટીકલ 370 ને કેમ અમલી બનાવ્યો.

લોકસભામાં અમિત શાહ બોલ્યા કે AGMUT કેડર પણ રાજયમાં સામેલ છે. તેના આધારે કાશ્મીરને રાજયનો દરજ્જો નહી મળે. જો સ્કૂલો સળગાવવામાં ન આવી હોત અને બાળકોને મદરસામાં જવા પર મજબૂર ના કર્યા હોત તો જમ્મુ કાશ્મીરમાં પણ આજે મોટી સંખ્યામાં આઇએએસ અને આઇપીએસ અધિકારી હોત. અમે આ ભૂલને સુધારી રહ્યા છે. પંચાયત ચુંટણીએ સાબિત કરી દીધી કે જે લોકો આર્ટીકલ 370 નાબૂદ કરવાનો વિરોધ કરી રહ્યા છે તેમને જનતાએ જવાબ આપી દીધો છે ચુંટણી હારી ગયા છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

આ પૂર્વે ગૃહ પ્રધાન અમિત શાહે, લોકસભામાં જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન (સુધારો) બિલ, 2021 પરની ચર્ચાનો જવાબ આપતા આર્ટીકલ 37૦ નાબૂદ કરવાના ફાયદા ગણાવ્યા હતા. ગૃહ પ્રધાન કહ્યું કે આર્ટીકલ 370 બતાડીને ત્રણ પરિવારોએ ત્યાં 70 વર્ષ શાસન કર્યું. ગૃહમંત્રીએ કહ્યું કે પ્રથમ વખત જમ્મુ-કાશ્મીરમાં પંચાયતી રાજ પ્રણાલીનો સંપૂર્ણ અમલ કરવામાં આવ્યો છે. હવે ત્યાં રાજા કોઇ રાણીના પેટમાંથી જન્મ લેશે નહીં રાજા વોટથી બનશે.

Latest News Updates

રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
g clip-path="url(#clip0_868_265)">