Gujarat BJP: આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપ એક્શનમાં, મિશન 2022ને લઈ 16 થી 21 ઓગસ્ટ સુધી જન આશીર્વાદ યાત્રા

16 થી 21 ઓગસ્ટ સુધી જન આશીર્વાદ યાત્રા યોજાશે. ભાજપ મિશન 2022ની તૈયારીઓની શરૂઆત કરશે

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 14, 2021 | 10:55 AM

Gujarat BJP: આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપ (BJP) હરકતમાં આવી છે. ભાજપ ઇલેક્શન મોડમાં આવતાની સાથે જ સરકારના 9 દિવસના કાર્યક્રમ બાદ સંગઠન માટે  જનસંપર્ક અભિયાન શરૂ કરવામાં આવશે. જેમાં સરકારના મંત્રીઓ પણ સંગઠનના કાર્યક્રમમાં જોડાશે. ભાજપે કેન્દ્રીય મંત્રીઓની જન આશીર્વાદ યાત્રા (Jan Ashirvad Yatra) નું આયોજન કર્યું છે. જેમાં 16 થી 21 ઓગસ્ટ સુધી જન આશીર્વાદ યાત્રા યોજાશે. ભાજપ મિશન 2022ની તૈયારીઓની શરૂઆત કરશે જેમાં કેન્દ્રીય મંત્રીઓ સાથે રાજ્ય સરકારના મંત્રીઓ પણ જોડાશે

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાની યાત્રામાં ભુપેન્દ્રસિંહ ચુડાસમા, જયેશ રાદડિયા, જવાહર ચાવડા અને ધર્મેન્દ્રસિંહ જાડેજા જોડાશે જ્યારે કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાની યાત્રામાં આર સી ફળદુ, કૌશિક પટેલ અને કિશોર કાનાણી જોડાશે.કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશની યાત્રામાં ગણપત વસાવા , ઈશ્વર પરમાર, પ્રદીપસિંહ જાડેજા, ઈશ્વરસિંહ પટેલ અને રમણ પાટકર જોડાશે અને કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ સાથે દિલીપ ઠાકોર, જયદ્રથસિંહ પરમાર , વાસણ આહીર, બચુભાઈ ખાબડ જોડાશે

જ્યારે કેન્દ્રીય મંત્રી મહેન્દ્ર મુંજપરા ની યાત્રામાં કૌશિક પટેલ, સૌરભ પટેલ, કુંવરજી બાવળીયા, પ્રદીપસિંહ જાડેજા, વિભાવરીબેન દવે જોડાશે. રાજ્ય સરકારના મંત્રીઓ પોતાના મતવિસ્તાર અને પ્રભારી જિલ્લાઓ પ્રમાણે યાત્રામાં જોડાશે

આ પણ વાંચો: એક જ જગ્યાએ બેસીને કામ કરવુ થઇ શકે છે જોખમી, જાણી લો આ Health Tips

આ પણ વાંચો: Gujarat Rain: ખેડૂતો માટે રાહતના સમાચાર, હવામાન વિભાગે કરી સારા વરસાદની આગાહી, જાણો ક્યારે થશે ચોમાસુ એક્ટિવ

 

Follow Us:
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">