સંસદના શિયાળુ સત્ર પહેલા વડાપ્રધાન મોદીએ કહ્યું કે ‘સરકાર દરેક વિષય પર ચર્ચા કરવા માટે તૈયાર છે’

સંસદનું શિયાળુ સત્ર આજથી શરૂ થઈ રહ્યું છે. શિયાળુ સત્ર પહેલા વડાપ્રધાન મોદીએ મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું કે 2019નું આ છેલ્લું સંસદ સત્ર છે, રાજ્યસભાનું 250મું સત્ર છે. આ સત્ર દરમિયાન 26 તારીખે આપણો બંધારણીય દિવસ છે, આપણા બંધારણને 70 વર્ષ થઈ રહ્યા છે, વડાપ્રધાને કહ્યું કે સરકાર દરેક વિષય પર ચર્ચા માટે તૈયાર […]

સંસદના શિયાળુ સત્ર પહેલા વડાપ્રધાન મોદીએ કહ્યું કે 'સરકાર દરેક વિષય પર ચર્ચા કરવા માટે તૈયાર છે'
Follow Us:
| Updated on: Nov 18, 2019 | 5:31 AM

સંસદનું શિયાળુ સત્ર આજથી શરૂ થઈ રહ્યું છે. શિયાળુ સત્ર પહેલા વડાપ્રધાન મોદીએ મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું કે 2019નું આ છેલ્લું સંસદ સત્ર છે, રાજ્યસભાનું 250મું સત્ર છે. આ સત્ર દરમિયાન 26 તારીખે આપણો બંધારણીય દિવસ છે, આપણા બંધારણને 70 વર્ષ થઈ રહ્યા છે, વડાપ્રધાને કહ્યું કે સરકાર દરેક વિષય પર ચર્ચા માટે તૈયાર છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

PMએ કહ્યું કે બંધારણ દેશની એકતા, અખંડિતતા અને વિવિધતાનું ગૌરવ રાખે છે. સરકાર તમામ મુદ્દા પર ખુલીને ચર્ચા કરવા ઈચ્છે છે, વાદ-વિવાદ થાય અને તેની સાથે જ ગૃહની ચર્ચાને સમૃદ્ધ બનાવવા માટે યોગદાન આપો અને તેની સાથે વડાપ્રધાને તમામ સાંસદોને શુભકામનાઓ આપીને આભાર વ્યક્ત કર્યો હતો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

Rajkot : કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઇ
Rajkot : કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઇ
ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
g clip-path="url(#clip0_868_265)">