ફારૂક અબ્દુલ્લાએ મહેબૂબાના નિવેદનથી દૂરી બનાવી,કહ્યું અમે દેશની વાત કરવા આવ્યા છીએ પાકિસ્તાનની નહિ

જમ્મુ-કાશ્મીરને લઈને પીએમ મોદી(PM Modi)એ બોલાવેલી બેઠકમાં ભાગ લેવા પહોંચેલા ફારૂક અબ્દુલ્લાએ બેઠક પૂર્વે નિવેદન આપ્યું છે. ફારૂક અબ્દુલ્લાએ મહેબૂબા મુફ્તીના પાકિસ્તાન સાથે વાતચીતના નિવેદનથી પોતાને દૂર કરી લીધા છે.

ફારૂક અબ્દુલ્લાએ મહેબૂબાના નિવેદનથી દૂરી બનાવી,કહ્યું અમે દેશની વાત કરવા આવ્યા છીએ પાકિસ્તાનની નહિ
ફારૂક અબ્દુલ્લાએ મહેબૂબાના નિવેદનથી દૂરી બનાવી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 24, 2021 | 2:40 PM

જમ્મુ-કાશ્મીરને લઈને પીએમ મોદી(PM Modi)એ બોલાવેલી બેઠકમાં ભાગ લેવા પહોંચેલા ફારૂક અબ્દુલ્લા(Faruk Abdullah) એ પાકિસ્તાન સાથે વાતચીતના ગુપકારના સાથી મહેબૂબા મુફ્તીના નિવેદનથી પોતાની જાતને અલગ કરી લીધા છે. તેમણે કહ્યું કે અમે દેશ અંગે  વાત કરવા આવ્યા છીએ. અમને અમારા દેશની ચિંતા છે અને પીએમ મોદી સાથે આ મુદ્દે વાત કરવા આવ્યા છીએ.

વડા પ્રધાન અને ગૃહ પ્રધાન  અમારી  વાત શાંતિથી સાંભળશે

ફારૂક અબ્દુલ્લા(Faruk Abdullah)એ એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં પીએમ મોદી દ્વારા બોલાવેલી બેઠકનું સ્વાગત કર્યું હતું. અબ્દુલ્લાએ કહ્યું કે અમે આશા રાખીએ કે વડા પ્રધાન અને ગૃહ પ્રધાન  અમારી  વાત શાંતિથી સાંભળશે અને રાજ્યમાં શાંતિ લાવવાનું એક સમાધાન શોધવા મદદ કરશે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

અમે આકાશ મેળવવા માંગીએ છીએ

તેમણે કહ્યું કે પીએમ મોદી(PM Modi)સાથેની બેઠક બાદ અમે મીડિયાને જાણ કરીશું કે અમે શું સૂચન કર્યા છે અને શું બન્યું છે. ફારૂક અબ્દુલ્લાએ પીએમ મોદીને કરેલી માંગણીઓ વિશે કહ્યું, ‘અમે આકાશ મેળવવા માંગીએ છીએ, પરંતુ હાલ અમે તેમની સાથે વાત કરીશું જેથી રાજ્યમાં શાંતિ સ્થાપિત થઈ શકે.

ફારૂક અબ્દુલ્લાએ મહેબૂબા મુફ્તીના પાકિસ્તાન સાથે વાતચીતના નિવેદનથી પોતાને દૂર કરી લીધા છે.

કાશ્મીરના મુદ્દે પાકિસ્તાન સાથે કેમ વાત ના કરી શકે

ઉલ્લેખનીય છે કે, ગત અઠવાડિયે ગુપકાર એલાયન્સની બેઠક બાદ મહેબૂબાએ કહ્યું હતું કે કેન્દ્ર સરકારે પણ કાશ્મીર મુદ્દે પાકિસ્તાન સાથે વાત કરવી જોઈએ. મહેબૂબાએ કહ્યું હતું કે, જો સરકાર અફઘાનિસ્તાનમાં તાલિબાન સાથે વાત કરી શકે છે, તો પછી તે કાશ્મીરના મુદ્દે પાકિસ્તાન સાથે કેમ વાત ના કરી શકે.

જમ્મુમાં તેમના નિવેદનોનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને ગુરુવારે સવારે ડોગરા ફ્રન્ટ નામના સંગઠન સાથે સંકળાયેલા લોકો રસ્તાઓ પર ઉતર્યા હતા અને મહેબૂબા મુફ્તીને જેલમાં મોકલવાની માંગ કરી હતી.

Latest News Updates

આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
g clip-path="url(#clip0_868_265)">