AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જે લોકો મતદાન નહીં કરે તેમના બેંક ખાતામાંથી 350 રુપિયા કપાઈ જશે, શું છે આ ખબર પાછળની સાચી હકીકત?

ચૂંટણીના માહોલમાં ઘણીબધી ખબરો આપણા વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં જોવા મળતી હોય છે. એક ખબર એવી પણ ચાલી રહી છે કે જો તમે વોટ આપવા નહીં જાવ તો તમારા ખાતામાંથી 350 રૂપિયા કપાઈ જશે. ઘણાં બધા મીડિયા અહેવાલો અને ન્યૂઝપેપરના કટિંગના આધારે એવી ખબરો ફેલાવવામાં આવી રહી છે કે જો તમે મત આપવા નહીં જાવ […]

જે લોકો મતદાન નહીં કરે તેમના બેંક ખાતામાંથી 350 રુપિયા કપાઈ જશે, શું છે આ ખબર પાછળની સાચી હકીકત?
| Updated on: May 19, 2019 | 9:42 AM
Share

ચૂંટણીના માહોલમાં ઘણીબધી ખબરો આપણા વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં જોવા મળતી હોય છે. એક ખબર એવી પણ ચાલી રહી છે કે જો તમે વોટ આપવા નહીં જાવ તો તમારા ખાતામાંથી 350 રૂપિયા કપાઈ જશે.

ઘણાં બધા મીડિયા અહેવાલો અને ન્યૂઝપેપરના કટિંગના આધારે એવી ખબરો ફેલાવવામાં આવી રહી છે કે જો તમે મત આપવા નહીં જાવ તો તમારા બેંક ખાતામાંથી 350 રુપિયા કપાઈ જશે. વધારેમાં ખબર એવી પણ છે કે જે લોકોની પાસે બેંક ખાતા પણ નથી તેઓ જ્યારે મોબાઈલ ફોન રિચાર્જ કરાવશે ત્યારે તેના રિચાર્જમાંથી પૈસા કપાઈ જશે.

 સાચી હકીકત શું છે?

ઘણાબધા લોકો પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મની સાથે વોટસએપ પણ આ ખબર શેર કરી છે. જેમાં ખાસ કરીને અમુક લોકો પોતાના સ્ટેટસમાં પણ આ વિવિધ ખબરો લગાવીને દાવો કરી રહ્યાં છે જો તમે મતદાન ના કર્યું તો તમારા ખાતામાંથી પૈસા કપાઈ જશે.

હકીકત એવી છે કે આવા કોઈપણ પ્રકારના પૈસા તમારા ખાતામાંથી કપાતા નથી. આ તમામ ખબરો ખોટી છે જે તે અમુક વ્યક્તિઓ દ્વારા ફેલાવવામાં આવી છે. મૂળ વેબસાઈટ અને ન્યૂઝપેપરના કટીંગ સાથે પણ છેડછાડ કરવામાં આવી છે. અમુક ખાનગી અખબારો દ્વારા પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ એક માત્ર વ્યંગ છે સત્યથી આ ખબર ખૂબ જ દુર છે. લોકો ચૂંટણીનો માહોલ હોવાથી આ ખબરો ચલાવી રહ્યાં છે અને ખાસ કરીને હવે જ્યારે ચૂંટણી પ્રચાર અંતિમ તબક્કામાં છે ત્યારે લોકોને આવી ખોટી ખબરો ફેલાવીને ગુમરાહ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે.

આ પણ વાંચો: પત્રકારે પૂછ્યું કે શું PM મોદી તમે સાધના સમયે આવી પ્રાર્થના કરી હતી કે, ચૂંટણીમાં તમારી જીત થશે, જાણો શું આપ્યો જવાબ

આ ખબર ભલે ખોટી પણ હોય પણ દરેક નાગરિકે પોતાના દેશમાં એક સક્ષમ સરકાર આવે અને લોકશાહી ટકી રહે તે માટે મતદાન તો કરવું જ જોઈએ. સોશિયલ મીડિયામાં આવી ખબરોના લીધે લોકામાં એક ભયનો માહોલ પેદા થાય છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?
શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?
ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ
ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ
હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ
હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ
નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video
નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video
રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, બે દિવસ જામશે વરસાદી માહોલ
રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, બે દિવસ જામશે વરસાદી માહોલ
નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ
નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો
કિંજલ રબારી પ્રેમ લગ્નને ભૂલી ઘરે પરત ફર્યાનો દાવો કર્યો
કિંજલ રબારી પ્રેમ લગ્નને ભૂલી ઘરે પરત ફર્યાનો દાવો કર્યો
રાજ્ય સરકારનો મોટો નિર્ણય,હોટલ-રેસ્ટોરન્ટને તાત્કાલિક મળશે PNG કનેક્શન
રાજ્ય સરકારનો મોટો નિર્ણય,હોટલ-રેસ્ટોરન્ટને તાત્કાલિક મળશે PNG કનેક્શન
ડબલ ગેસ કનેક્શન ધરાવતા સાવધાન! બુધવાર સુધી LPG સરેન્ડર ફરજિયાત
ડબલ ગેસ કનેક્શન ધરાવતા સાવધાન! બુધવાર સુધી LPG સરેન્ડર ફરજિયાત
g clip-path="url(#clip0_868_265)">