મહારાષ્ટ્ર પર 4.5 લાખ કરોડથી પણ વધારેનું દેવું, CM ઉદ્ધવ ઠાકરે રાજ્યની આર્થિક સ્થિતી સુધારશે?

ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા. તેની સાથે જ દેશની આર્થિક રાજધાનીમાં ઠાકરે સરકારની શરૂઆત થઈ ગઈ. ઠાકરે પરિવારમાંથી પ્રથમ વખત કોઈ સભ્ય મુખ્યપ્રધાન પદ સંભાળશે. ત્યારે મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેની સામે ઘણા મોટા પડકારો છે. ઉદ્ધવ ઠાકરેની સામે પડકાર આર્થિક સ્તરે રહેશે. હાલમાં રાજ્યની આર્થિક સ્થિતી સારી નથી.   Web Stories View more […]

મહારાષ્ટ્ર પર 4.5 લાખ કરોડથી પણ વધારેનું દેવું, CM ઉદ્ધવ ઠાકરે રાજ્યની આર્થિક સ્થિતી સુધારશે?
Follow Us:
| Updated on: Nov 29, 2019 | 10:36 AM

ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા. તેની સાથે જ દેશની આર્થિક રાજધાનીમાં ઠાકરે સરકારની શરૂઆત થઈ ગઈ. ઠાકરે પરિવારમાંથી પ્રથમ વખત કોઈ સભ્ય મુખ્યપ્રધાન પદ સંભાળશે. ત્યારે મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેની સામે ઘણા મોટા પડકારો છે. ઉદ્ધવ ઠાકરેની સામે પડકાર આર્થિક સ્તરે રહેશે. હાલમાં રાજ્યની આર્થિક સ્થિતી સારી નથી.

uddhav thackeray

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

જૂન મહીનામાં મહારાષ્ટ્રની ફડણવીસ સરકારમાં નાણા મંત્રી સુધીર મુંગટીવારે 2019-20નું વચગાળાનું બજેટ રજૂ કર્યુ. આ બજેટમાં જણાવ્યું કે મહારાષ્ટ્ર પર દેવું 4.7 લાખ કરોડ રૂપિયાથી વધારેનું છે. ત્યારે 2018-19માં મહારાષ્ટ્ર સરકારનું દેવું 4.14 લાખ કરોડ રૂપિયા હતું, જે સતત વધી રહ્યું છે. સરકારે કુલ બજેટ 3,34,933 કરોડ રૂપિયા રાખ્યું હતું.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ બજેટમાં જણાવવામાં આવ્યું કે મહારાષ્ટ્ર સરકારની રાજકીય ખોટ વધીને 20,292.94 કરોડ રૂપિયા રહેવાનું અનુમાન છે. એક વર્ષ પહેલા રાજકીય ખોટ 14,960.04 કરોડ રૂપિયા હતી. તેથી માત્ર એક વર્ષમાં મહારાષ્ટ્રની રાજકીટ ખોટ 5 હજાર કરોડ એટલે કે 35.6 ટકાથી વધી શકે છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

જૂન મહિનામાં બજેટ રજૂ કરતા નાણામંત્રી સુધીર મુંગટીવારે જણાવ્યું કે ચાલુ નાણાકીય વર્ષમાં સરકારનો ખર્ચ 3,34,933.06 કરોડ રૂપિયા અને આવક 3,14,640.12 કરોડ રૂપિયા રહેવાની સંભાવના છે. ત્યારે ખોટની વાત કરીએ તો 61,669.94 કરોડ રૂપિયા થવાની સંભાવના છે. એક વર્ષ પહેલા મહારાષ્ટ્રની ખોટ 56,053.48 કરોડ રૂપિયા હતી. તેથી તેમાં લગભગ 6 હજાર કરોડનો વધારો થઈ શકે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

રાજકોટના ગોખલાણા ગામમાં 400થી વધુ લોકોને પોઈઝનિંગની
રાજકોટના ગોખલાણા ગામમાં 400થી વધુ લોકોને પોઈઝનિંગની
PM Modi Gujarat Visit : જામનગરમાં 2 મેના રોજ PM મોદીની જાહેરસભા
PM Modi Gujarat Visit : જામનગરમાં 2 મેના રોજ PM મોદીની જાહેરસભા
Weather News : કાળઝાળ ગરમીથી નહીં મળે રાહત, હીટવેવની આગાહી
Weather News : કાળઝાળ ગરમીથી નહીં મળે રાહત, હીટવેવની આગાહી
આ રાશિના જાતકોને ધનલાભની મોટી શક્યતા
આ રાશિના જાતકોને ધનલાભની મોટી શક્યતા
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">