AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતમાં સવર્ણો માટે સરકારના એક આદેશથી અચાનક વર્ષ ‘1978’ બની ગયું સૌથી વધુ મહત્ત્વનું, પરેશાનીથી બચવા જરૂર વાંચો આ ખબર

મોદી સરકારના 10 ટકા અનામતનો અમલ કરનારું ગુજરાત પ્રથમ રાજ્ય બની ગયું છે પણ હવે તેમાં એક નવો નિયમ પણ ઉમેરવામાં આવ્યો છે. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતીનભાઈ પટેલે જાહેરાત કરી છે કે ગુજરાતમાં 1978ના વર્ષ પછી આવેલાં લોકોને આ અનામતનો લાભ મળવાપાત્ર નથી. ગુજરાત સરકારે પોતાની જ કેન્દ્ર સરકાર દ્વારા આપેલી 10 ટકા અનામતના અમલીકરણને […]

ગુજરાતમાં સવર્ણો માટે સરકારના એક આદેશથી અચાનક વર્ષ '1978' બની ગયું સૌથી વધુ મહત્ત્વનું, પરેશાનીથી બચવા જરૂર વાંચો આ ખબર
Gautam Parmar
| Edited By: | Updated on: Jan 25, 2019 | 12:28 PM
Share

મોદી સરકારના 10 ટકા અનામતનો અમલ કરનારું ગુજરાત પ્રથમ રાજ્ય બની ગયું છે પણ હવે તેમાં એક નવો નિયમ પણ ઉમેરવામાં આવ્યો છે. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતીનભાઈ પટેલે જાહેરાત કરી છે કે ગુજરાતમાં 1978ના વર્ષ પછી આવેલાં લોકોને આ અનામતનો લાભ મળવાપાત્ર નથી.

ગુજરાત સરકારે પોતાની જ કેન્દ્ર સરકાર દ્વારા આપેલી 10 ટકા અનામતના અમલીકરણને લઈને નવા નિયમનો ઉમેરો કરી દીધો છે. ગુજરાત સરકારે 1978 પહેલાં જે ગુજરાતમાં આવેલીને વસેલા હોય તેને જ અનામત મળશે તેવી જાહેરાત કરી છે.

રાજ્ય સરકાર દ્વારા નવો નિયમ ઉમેરવાના ખુલાસામાં કહેવામાં આવ્યું છે કે આ નિયમ શિક્ષણ અને નોકરીમાં ગુજરાતી લોકોના હિત માટે કરવામાં આવ્યો છે. જો કે વિપક્ષો અને ગુજરાતમાં રહેનારા અન્ય રાજ્યના લોકો દ્વારા ગુજરાત સરકારના આ નિર્ણયનો વિરોધ કરાયો છે. ગુજરાતમાં હાલ ડોમિસાઈલનો કાયદો લાગુ હોવાથી આ નવા નિયમની કોઈ જરુરિયાત નથી તેવું કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશી દ્વારા જણાવવામાં આવ્યું હતું.

[yop_poll id=806]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow Us
સાત જિલ્લામાં ચોમાસાનો પ્રારંભ: ખેડૂતોને મોટી રાહત, જુઓ Video
સાત જિલ્લામાં ચોમાસાનો પ્રારંભ: ખેડૂતોને મોટી રાહત, જુઓ Video
વડોદરામાં વરસાદ પહેલા ડ્રેનેજ પાઈપલાઈન નાખવાનો પ્રોજેક્ટ લટકી પડ્યો
વડોદરામાં વરસાદ પહેલા ડ્રેનેજ પાઈપલાઈન નાખવાનો પ્રોજેક્ટ લટકી પડ્યો
Vadodara: સંભવિત જળસંકટને નર્મદા નહેરનું પાણી મેળવવા હાથ ધરાઈ કવાયત્ત
Vadodara: સંભવિત જળસંકટને નર્મદા નહેરનું પાણી મેળવવા હાથ ધરાઈ કવાયત્ત
સુભાષ બ્રિજ સંપૂર્ણ તોડાશે, નવા 8 લેન બ્રિજને મંજૂરી
સુભાષ બ્રિજ સંપૂર્ણ તોડાશે, નવા 8 લેન બ્રિજને મંજૂરી
છોટાઉદેપુરમાં ખાતરની તીવ્ર અછત, ખેડૂતોને પાક નિષ્ફળ જવાનો ભય
છોટાઉદેપુરમાં ખાતરની તીવ્ર અછત, ખેડૂતોને પાક નિષ્ફળ જવાનો ભય
નીતિન પટેલ ટ્રાફિક જામમાં ફસાતા પોલીસકર્મીઓને ખખડાવ્યા,
નીતિન પટેલ ટ્રાફિક જામમાં ફસાતા પોલીસકર્મીઓને ખખડાવ્યા,
ડિમોલિશનના બહાને સરકારી કર્મીઓ અને પોલીસે '₹27 લાખ' જયાફત ઉડાવી
ડિમોલિશનના બહાને સરકારી કર્મીઓ અને પોલીસે '₹27 લાખ' જયાફત ઉડાવી
તંત્રની બેદરકારીના પાપે લાખોના ખર્ચે ખરીદેલા તરાપા બની ગયા ભંગાર
તંત્રની બેદરકારીના પાપે લાખોના ખર્ચે ખરીદેલા તરાપા બની ગયા ભંગાર
Rajkot: રાજકોટમા ધોરાજીમાં સ્મશાનના નવિનીકરણમાં ભ્રષ્ટાચારના આરોપ
Rajkot: રાજકોટમા ધોરાજીમાં સ્મશાનના નવિનીકરણમાં ભ્રષ્ટાચારના આરોપ
ભાવનગરમાં જોખમી મકાનોને કરાશે ધ્વસ્ત, ગરીબ વસાહતીઓની પુનર્વસનની માગ
ભાવનગરમાં જોખમી મકાનોને કરાશે ધ્વસ્ત, ગરીબ વસાહતીઓની પુનર્વસનની માગ
g clip-path="url(#clip0_868_265)">