આગ્રામાં તાજ મહેલની મુલાકાત દરમિયાન ટ્રમ્પે આ વ્યક્તિને પૂછ્યા 7 સવાલ..ખૂશ થઈને આપી આ ભેટ

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની પત્ની મેલાનિયા ટ્રમ્પે આગ્રામાં તાજમહેલની મુલાકાત દરમિયાન એક વ્યક્તિને ભેટ આપી છે. આ ભેટ બહુ ખાસ છે. જેમાં ડોનાલ્ડ ટ્રમ્પનું નામ કોતરેલું છે. સાથે વ્હાઈટ હાઉસનો લોગો પણ છે. કારણ કે, ડોનાલ્ડ ટ્રમ્પે આ વ્યક્તિને 7 પ્રશ્નો પૂછ્યા અને તમામના સાચા જવાબ આપ્યા હતા.   Web Stories View more […]

આગ્રામાં તાજ મહેલની મુલાકાત દરમિયાન ટ્રમ્પે આ વ્યક્તિને પૂછ્યા 7 સવાલ..ખૂશ થઈને આપી આ ભેટ
Follow Us:
| Updated on: Feb 25, 2020 | 1:28 PM

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની પત્ની મેલાનિયા ટ્રમ્પે આગ્રામાં તાજમહેલની મુલાકાત દરમિયાન એક વ્યક્તિને ભેટ આપી છે. આ ભેટ બહુ ખાસ છે. જેમાં ડોનાલ્ડ ટ્રમ્પનું નામ કોતરેલું છે. સાથે વ્હાઈટ હાઉસનો લોગો પણ છે. કારણ કે, ડોનાલ્ડ ટ્રમ્પે આ વ્યક્તિને 7 પ્રશ્નો પૂછ્યા અને તમામના સાચા જવાબ આપ્યા હતા.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

ટ્રમ્પ પરિવાર આગ્રાની મુલાકાતે પહોંચ્યો હતો. આ દરમિયાન તેમના મનમાં અનેક પ્રશ્નો હતા. ત્યારે તેમને ગાઈડ કરતા નિતિન સિંહે સાથ આપ્યો હતો. નિતિન સિંહને સાત પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. અને તમામના તેણે સાચા જવાબ પણ આપ્યા હતા. જેના બદલામાં ટ્રમ્પે એક ખાસ ભેટ આપી હતી.

  • તાજ મહેલનું સર્જન કોણે કરાવ્યું હતું?
  • તાજ મહેલ બનાવનારા કલાકારો ક્યાંથી આવ્યા હતા?
  • શાહજહાંને ક્યાં કેદ કરાયા હતા?
  • અત્યાર સુધી તાજ મહેલમાં શું શું બદલવામાં આવ્યું છે?
  • વોટર ચેનલ શાહજહાંના સમયનું છે કે, પછી બન્યું હતું?
  • ભોંયરામાં બનેલી કબર પહેલા બની કે પછી?

નિતિન સિંહે તમામ સવાલોના બહુ સુંદર અને વિસ્તૃત જવાબ આપ્યા હતા. જે બાદ તેને એક નિશાન આપવામાં આવ્યું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
g clip-path="url(#clip0_868_265)">