60 વર્ષથી ઓછી ઉંમર હોવા છતા કેજરીવાલે લીધી વેક્સિન, જાણો કઈ બિમારીથી છે પીડિત

1 માર્ચથી કોરોના વેક્સિનનો બીજો તબક્કો શરુ થઇ ગયો છે. જેમાં ગુરુવારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal) રસી મુકાવી હતી. તેમની ઉંમર 60થી ઓછી હોવા છતાં તેમને રસી આપવામાં આવી હતી.

60 વર્ષથી ઓછી ઉંમર હોવા છતા કેજરીવાલે લીધી વેક્સિન, જાણો કઈ બિમારીથી છે પીડિત
અરવિંદ કેજરીવાલ
Follow Us:
Gautam Prajapati
| Edited By: | Updated on: Mar 04, 2021 | 6:16 PM

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે તેમના માતાપિતા સાથે મળીને જઈને ગુરુવારે સવારે કોરોના રસીનો પ્રથમ ડોઝ લીધો હતો. અરવિંદ કેજરીવાલનાં માતા-પિતાની ઉંમર 60 વર્ષથી વધુ છે. આવી સ્થિતિમાં તેઓ બીજા તબક્કાના કોરોના રસીકરણ હેઠળ આવે છે, પરંતુ અરવિંદ કેજરીવાલની ઉંમર 60 વર્ષથી ઓછી છે. આવી સ્થિતિમાં એ લોકોને કોરોના વેક્સિન આપવામાં આવે છે. જે ગંભીર બીમારીથી પીડિત હોય. હકીકતમાં અરવિંદ કેજરીવાલ ડાયાબિટીસથી પીડિત છે. ડાયાબિટીસને તે ગંભીર બિમારીઓમાં શામેલ કરવામાં આવે છે, જેના કારણે 45 વર્ષથી વધુ ઉંમરના લોકો પણ કોરોના વેક્સિન લઇ શકે છે. આને કારણે કેજરીવાલ ગુરુવારે લોકનાયક જયપ્રકાશ નારાયણ હોસ્પિટલમાં ગયા અને વેક્સિન લીધી.

કોરોના રસી લીધા બાદ અરવિંદ કેજરીવાલે કહ્યું કે, ‘મેં કોવિડ -19 રસીનો પ્રથમ ડોઝ મારા માતાપિતા સાથે લીધો. અમને આ દવાથી કોઈ મુશ્કેલી કે અસ્વસ્થતા નથી થઇ. હું તમામ લોકોને અપીલ કરવા માંગુ છું કે જલ્દી જ તેઓ પોતાની વેક્સિન લે. આમાં અચકાવવા જેવી કોઈ બાબત નથી. રસીકરણ કેન્દ્રોમાં એક ઉચ્ચ કુશળ કર્મચારીઓ છે અને તમારે અહીં વેક્સિન લેવી જોઈએ.’

વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો

કોરોના રસીકરણનો બીજો તબક્કો 1 માર્ચથી દેશભરમાં શરૂ થયો છે. આ અંતર્ગત 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને રસી આપવામાં આવી રહી છે. આ ઉપરાંત ગંભીર રોગોથી પીડિત 45 વર્ષથી ઉપરના લોકોને પણ રસી આપવામાં આવી રહી છે.

Latest News Updates

ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
અમદાવાદ માવા-મીઠાઈ ફરસાણ એસોસિએશનો નવતર પ્રયોગ
અમદાવાદ માવા-મીઠાઈ ફરસાણ એસોસિએશનો નવતર પ્રયોગ
ગાંધીનગરમાં ધર્મ પરિવર્તન કરાવનારા પકડી પાડવાનો હિન્દુ સંગઠનનો દાવો
ગાંધીનગરમાં ધર્મ પરિવર્તન કરાવનારા પકડી પાડવાનો હિન્દુ સંગઠનનો દાવો
અમદાવાદની કેટલીક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
અમદાવાદની કેટલીક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
ગુજરાતમાં મતદાન માટે વડાપ્રધાન મોદી અને અમિત શાહ આવશે અમદાવાદ
ગુજરાતમાં મતદાન માટે વડાપ્રધાન મોદી અને અમિત શાહ આવશે અમદાવાદ
આ રાશિના જાતકો આજે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની રાખજો
આ રાશિના જાતકો આજે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની રાખજો
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
g clip-path="url(#clip0_868_265)">