દેશની રાજધાની દિલ્હી વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર, જાણો ચૂંટણીની સમગ્ર માહિતી

દેશની રાજધાની દિલ્હી વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે. ચૂંટણીપંચે પરિણામ અને મતદાનની તારીખો જાહેર કરી દીધી છે. જાહેરાતની સાથે દિલ્હીમાં આંચાર સંહિતા લાગુ થઈ ચૂકી છે. સમગ્ર ચૂંટણી એક તબક્કામાં પૂરી થઈ જશે. 8 ફેબ્રુઆરીએ તમામ 70 બેઠક પર મતદાન યોજાશે. જેના પરિણામ 11 ફેબ્રુઆરીના દિવસે જાહેર કરાશે. દિલ્હીમાં આમ આદમી પાર્ટીની ટક્કર ભાજપ […]

દેશની રાજધાની દિલ્હી વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર, જાણો ચૂંટણીની સમગ્ર માહિતી
Follow Us:
| Updated on: Jan 06, 2020 | 11:03 AM

દેશની રાજધાની દિલ્હી વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે. ચૂંટણીપંચે પરિણામ અને મતદાનની તારીખો જાહેર કરી દીધી છે. જાહેરાતની સાથે દિલ્હીમાં આંચાર સંહિતા લાગુ થઈ ચૂકી છે. સમગ્ર ચૂંટણી એક તબક્કામાં પૂરી થઈ જશે. 8 ફેબ્રુઆરીએ તમામ 70 બેઠક પર મતદાન યોજાશે. જેના પરિણામ 11 ફેબ્રુઆરીના દિવસે જાહેર કરાશે. દિલ્હીમાં આમ આદમી પાર્ટીની ટક્કર ભાજપ અને કોંગ્રેસ સાથે છે.

ચૂંટણીપંચના મુખ્ય કમિશનર સુનીલ અરોડાએ કહ્યું કે, દિલ્હીની તમામ 70 બેઠક પર એક સાથે મતદાન યોજાશે. અને વિધાનસભાનો કાર્યકાળ 22 ફેબ્રુઆરીએ પૂરો થશે. ચૂંટણીને લઈ રાજ્ય ચૂંટણી પંચ અને પોલીસ અધિકારીઓ વચ્ચે બેઠક પણ યોજાઈ હતી. મતદારોને પોલિંગ બૂથ સુધી પહોંચવા પીક-અપ ડ્રોપ પણ મળશે. જેની જાણકારી વેબ સાઈટ પર ઉપલબ્ધ છે. સાથે એક નંબર પણ જાહેર કરાયો છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
  • કુલ 70 બેઠક
  • 58 બેઠક સામાન્ય, 12 SC બેઠક
  • કુલ પોલિંગ બૂથ – 13750
  • 90 હજાર કર્મચારી ચૂંટણીમાં સેવા આપશે
  • દિલ્હીમાં કુલ 1 કરોડ 46 લાખ 92 હજાર 136 મતદારો
  • પુરુષ મતદારોની સંખ્યા 80 લાખ 55 હજાર 686
  • મહિલા મતદારોની સંખ્યા 66 લાખ 35 હજાર 635
  • થર્ડ જેન્ડરની સંખ્યા 815
  • NRI મતદારોની સંખ્યા 489
  • સર્વિસ મતદારની સંખ્યા 11556

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

2015માં દિલ્હી વિધાનસભા ચૂંટણી સમયે દિલ્હીમાં અરવિંદ કેજરીવાલની પાર્ટી AAPના 70માંથી 67 ધારાસભ્યો જીત્યા હતા. જેની સાથે દિલ્હીમાં આમ આદમી પાર્ટીએ ઐતિહાસીક જીત મેળવી હતી. ભાજપને 3 બેઠક મળી હતી. તો કોંગ્રેસ પોતાનું ખાતુ ખોલાવવામાં નિષ્ફળ ગઈ હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

Rajkot : કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઇ
Rajkot : કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઇ
ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
g clip-path="url(#clip0_868_265)">