ડાંગ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ રમેશ ચૌધરીનો વીડિયો વાયરલ, ચિકન સેન્ટરના સંચાલક સાથે છુટા હાથની મારામારી

ડાંગ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ રમેશ ચૌધરીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. રમેશ ચૌધરી ઉર્ફે રમેશ ડોનનો મારામારી કરતો વીડિયો વાયરલ થયો છે. આહવાના ચિકન સેન્ટરના સંચાલક સાથે છૂટા હાથની મારામારી કરી હતી. રમેશ ડોને નશાની હાલતમાં મારામારી કરી હોવાની ચર્ચા છે. મારામારીનો વીડિયો વાયરલ થતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે. મારામારી સમયે […]

Utpal Patel
| Edited By: | Updated on: Jan 16, 2021 | 3:14 PM

ડાંગ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ રમેશ ચૌધરીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. રમેશ ચૌધરી ઉર્ફે રમેશ ડોનનો મારામારી કરતો વીડિયો વાયરલ થયો છે. આહવાના ચિકન સેન્ટરના સંચાલક સાથે છૂટા હાથની મારામારી કરી હતી. રમેશ ડોને નશાની હાલતમાં મારામારી કરી હોવાની ચર્ચા છે. મારામારીનો વીડિયો વાયરલ થતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે. મારામારી સમયે વીડિયોમાં પોલીસકર્મીઓની હાજરી પણ દેખાઇ રહી છે. ઘટનાસ્થળે પોલીસ હાજર હોવાછતાં કોઇ કાર્યવાહી કરાઇ ન હતી.

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Follow Us:
સુરતમાં લાખોનું ડ્રગ્સ ઝડપાયું
સુરતમાં લાખોનું ડ્રગ્સ ઝડપાયું
PM મોદીની ચૂંટણી સભા દરમિયાન બંદોબસ્તમાં બેદરકારી
PM મોદીની ચૂંટણી સભા દરમિયાન બંદોબસ્તમાં બેદરકારી
Rajkot : કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઇ
Rajkot : કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઇ
ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
g clip-path="url(#clip0_868_265)">