VIDEO: વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી સામે અવિશ્વાસની દરખાસ્ત લવાશે, અધ્યક્ષના પક્ષપાતી વલણ સામે કોંગ્રેસ આક્રમક

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી સામે અવિશ્વાસની દરખાસ્ત લાવવાની કોંગ્રેસે ફરી તૈયારી કરી છે. ગૃહમાં અધ્યક્ષના પક્ષપાતી વલણ સામે કોંગ્રેસી ધારાસભ્યો આક્રમક મૂડમાં જોવા મળ્યાં છે. પાક વીમા મુદ્દે ચર્ચા ન થતાં સૌરાષ્ટ્રના કોંગ્રેસી ધારાસભ્યોએ દંડક અશ્વિન કોટવાલને રજૂઆત કરી હતી. આ મુદ્દે આજે મળનારી કોંગ્રેસી ધારાસભ્યોની બેઠકમાં વિસ્તૃત ચર્ચા થશે. જેમાં અમિત ચાવડા, પરેશ […]

VIDEO: વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી સામે અવિશ્વાસની દરખાસ્ત લવાશે, અધ્યક્ષના પક્ષપાતી વલણ સામે કોંગ્રેસ આક્રમક
Follow Us:
| Updated on: Oct 07, 2020 | 12:54 PM

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી સામે અવિશ્વાસની દરખાસ્ત લાવવાની કોંગ્રેસે ફરી તૈયારી કરી છે. ગૃહમાં અધ્યક્ષના પક્ષપાતી વલણ સામે કોંગ્રેસી ધારાસભ્યો આક્રમક મૂડમાં જોવા મળ્યાં છે. પાક વીમા મુદ્દે ચર્ચા ન થતાં સૌરાષ્ટ્રના કોંગ્રેસી ધારાસભ્યોએ દંડક અશ્વિન કોટવાલને રજૂઆત કરી હતી. આ મુદ્દે આજે મળનારી કોંગ્રેસી ધારાસભ્યોની બેઠકમાં વિસ્તૃત ચર્ચા થશે. જેમાં અમિત ચાવડા, પરેશ ધાનાણી સહિતના નેતા ચર્ચા બાદ અવિશ્વાસની દરખાસ્ત લાવવી કે નહીં તે અંગે નિર્ણય લેશે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: જેટ એરવેઝના પૂર્વ ચેરમેન નરેશ ગોયલના મુંબઈ સ્થિત ઘર પર EDના દરોડા

Latest News Updates

Rajkot : કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઇ
Rajkot : કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઇ
ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
g clip-path="url(#clip0_868_265)">