શું રાજ્યસભાની ચૂંટણી પછી અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાશે?

અલ્પેશ ઠાકોરે પોતાને કોગ્રેસમાં હોવાનો દાવો કર્યો છે પણ રાજનિતીક પંડીતો માને છે કે અલ્પેશ ઠાકોર થોડા સમયમાં ભાજપમાં સત્તાવાર રીતે  જોડાશે. જેના માટે યોગ્ય રણનીતિ ઘડાઈ રહી છે.  જ્યારે ભાજપના સુત્રો જરુરથી કહી રહ્યાં છે રાજ્યસભા ઈલેક્શન પછી અલ્પેશ ઠાકોરને બીજેપીમાં જોડાવવા માટે કાર્યક્રમ ગોઠવાઇ શકે છે. જેના માટે માત્ર કેન્દ્રીય પ્રધાન અમિત શાહની […]

શું રાજ્યસભાની ચૂંટણી પછી અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાશે?
Follow Us:
Anil Kumar
| Edited By: | Updated on: Jun 28, 2019 | 3:51 PM

અલ્પેશ ઠાકોરે પોતાને કોગ્રેસમાં હોવાનો દાવો કર્યો છે પણ રાજનિતીક પંડીતો માને છે કે અલ્પેશ ઠાકોર થોડા સમયમાં ભાજપમાં સત્તાવાર રીતે  જોડાશે. જેના માટે યોગ્ય રણનીતિ ઘડાઈ રહી છે.  જ્યારે ભાજપના સુત્રો જરુરથી કહી રહ્યાં છે રાજ્યસભા ઈલેક્શન પછી અલ્પેશ ઠાકોરને બીજેપીમાં જોડાવવા માટે કાર્યક્રમ ગોઠવાઇ શકે છે. જેના માટે માત્ર કેન્દ્રીય પ્રધાન અમિત શાહની ગુજરાત મુલાકાત અને તેમની લીલી ઝંડીની રાહ જોવાઇ રહી છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

કોંગ્રેસના બાગી નેતા હવે અલ્પેશ ઠાકોરનું શું કરવું તેને લઈને ભાજપે રણનીતિ બનાવી લીધી છે.  જેના માટે અલ્પેશ ઠાકોરે પ્રેસ કરીને જલ્દી જ ઢોલ નગારા વાગશે તેવા સંકેતો આપી દીધા છે, પણ ક્યારે તેને લઇને સ્પષ્ટતા કરી નથી.  વરિષ્ઠ પત્રકાર કૃષ્ણકાંત ઉનડકટ માને છે કે અલ્પેશ ઠાકોર અવઢવમાં છે.  તે નક્કી કરી શકતા નથી કે તેમને શુ કરવું જોઈએ.  હવે ભાજપને પણ તેમની એટલી જરરુ નથી એ વાત ત્યારે દેખાઇ જ્યારે રાજ્ય સભાના ઉમેદવાર તરીકે જુગલજી ઠાકોરની પસંદગી કરાઈ. હવે અલ્પેશ અને તેના સહયોગીઓને અપેક્ષિત લાભો નહી મળી શકે અને તેઓ પોતાની વધારે રાજનીતિક મનસાઓ પણ ભાજપની સામે નહીં રાખી શકે.

આ પણ વાંચો: એક એવી માગણી જેના લીધે ભાજપ-કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યો આવ્યા એકમંચ પર, રુપાણી સરકારની સામે કર્યા પ્રહારો

ભાજપના સુત્રોનું માનીએ તો આવતા અઠવાડીયામાં કેન્દ્રીય પ્રધાન અમિત શાહ બે દિવસ માટે ગુજરાત આવી રહ્યાં છે.  તે દરમિયાન અલ્પેશ ઠાકોરને લઇને પાર્ટી પોતાનુ સ્ટેન્ડ લઇ લેશે. જેના માટે સીએમ વિજય રુપાણીને જવાબદારી સોપાઈ છે.  રાજ્યસભા ઈલેક્શન દરમિયાન ક્રોસ વોટીંગ કરાવીને પણ કોંગ્રેસમાં ડખા હોવાનું ભાજપ સાબિત કરવા માટે પણ અલ્પેશ ઠાકોરનો ઉપયોગ કરી શકે છે. હવે વિધાનસભા સત્ર પછી જ ભાજપ અલ્પેશ ઠાકોરને પક્ષમાં જગ્યા આપશે.

પણ આ વખતે અલ્પેશને અપેક્ષા મુજબની વસ્તુઓ હવે ભાજપ આપે તેવી સંભાવના નહીવત છે. ત્યારે રાજનીતિક નિષ્ણાંત દિલિપ ગોહિલનું માનીએ તો અલ્પેશ ઠાકોર ભલે કોંગ્રેસમા હોવાની વાત કરે છે પણ જે રીતે તે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કરી રહ્યા છે જે બતાવે છે કે તે આગામી દિવસોમાં ભાજપમાં જશે પણ તેની શરતો શું હશે તેનો નિર્ણય અમિત શાહ જ લેશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

હાલ તો અલ્પેશ ઠાકોરને લઇને રાજનીતિ ચર્ચા ચાલી રહી છે પણ રાજકીય નિષ્ણાંતોને લાગે છે કે ભાજપ અલ્પેશ ઠાકોરને કોંગ્રેસની સામે જ હથિયારની જેમ ઉપયોગ કરવા માંગે છે. જેમાં રાજ્યસભામાં ક્રોસ વોટીંગ કરવાથી માંડી વિધાનસભા દરમિયાન કોંગ્રેસને બેક ફુટ ઉપર રાખવા જેવી બાબતોનો સમાવેશ થાય છે.  ત્યારે હવે ભાજપે પોતાનો દાવ ચાલી દીધો છે. હવે દાવ રમવાનો વારો કોંગ્રેસનો છે તે કેવી રીતે રમી જાણે છે તે જોવું રહ્યું.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">