AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો દેશ તોડનારો છે. ભાજપે કર્યો આક્ષેપ

લોકસભા ચૂંટણી જીતવા માટે કોંગ્રેસે પોતાનો ઘોષણાપત્ર જાહેર કર્યો છે. કોંગ્રેસના ઘોષણાપત્રને ‘જન અવાજ’ નામ આપ્યું છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પાર્ટી કાર્યાલયથી ઘોષણાપત્ર જાહેર કરતા ન્યાય યોજના, ખેડૂતો માટે અલગ બજેટની જાહેરાત કરી છે. તો બીજેપી તરફથી નાણાં પ્રધાન અરૂણ જેટલીએ કોંગ્રેસ પર પલટવાર કર્યો. કાશ્મીરી પંડિતો માટે એક પણ વાત નહી. અરૂણ જેટલીએ […]

કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો દેશ તોડનારો છે. ભાજપે કર્યો આક્ષેપ
Follow Us:
jignesh.k.patel
| Edited By: | Updated on: Apr 02, 2019 | 2:25 PM

લોકસભા ચૂંટણી જીતવા માટે કોંગ્રેસે પોતાનો ઘોષણાપત્ર જાહેર કર્યો છે. કોંગ્રેસના ઘોષણાપત્રને ‘જન અવાજ’ નામ આપ્યું છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પાર્ટી કાર્યાલયથી ઘોષણાપત્ર જાહેર કરતા ન્યાય યોજના, ખેડૂતો માટે અલગ બજેટની જાહેરાત કરી છે. તો બીજેપી તરફથી નાણાં પ્રધાન અરૂણ જેટલીએ કોંગ્રેસ પર પલટવાર કર્યો.

કાશ્મીરી પંડિતો માટે એક પણ વાત નહી.

અરૂણ જેટલીએ કહ્યું કે, કોંગ્રેસના ઘોષણાપત્રમાં એક પેજ જમ્મુ-કાશ્મીર માટે છે, પરંતુ કાશ્મીરી પંડિતો માટે એક શબ્દ પણ લખાયો નથી. ઉપરાંત કોંગ્રેસ કાશ્મીરમાં સેનાને કમજોર અને પથ્થરમારોને મજબૂત કરી રહી છે. અરૂણ જેટલીએ કહ્યું કે, ન્યાય યોજના પણ અફવાહ છે. કારણ કે તેના માટે ફંડ ક્યાંથી આવશે તેનો કોઈ ઉલ્લેખ નથી કરવામાં આવ્યો. વધુમાં તેમણે કહ્યું કે જીએસટીમાં એક સરખો ટેક્ષ લગાવવો તે પણ ખોટુ પગલું છે.

કરિશ્મા કપૂરના પરિવાર વિશે જાણો
વિજય રૂપાણીના પરિવારમાં કોણ કોણ છે જાણો
Plant In Pot : ઘરે કૂંડામાં ઉગાડો રજનીગંધાનો છોડ, આ રહી સરળ ટીપ્સ
આ 5 રાશિના જાતકોને લાગે ખૂબ જ ઝડપથી નજર
પુસ્તકમાં મોરનું પીંછું મૂકવું શુભ કે અશુભ? જાણો શું કહે છે વાસ્તુશાસ્ત્ર
આજનું રાશિફળ તારીખ : 12-06-2025

કોંગ્રેસના ઘોષણાપત્ર પર બીજેપીને પલટવાર

ઘોષણાપત્ર જોઈને એવુ લાગે છે કે, આ રાહુલ ગાંધીના ટુકડાઓ વાળી ગેગં દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. જે રાષ્ટ્રની એકતાના વિરોધમાં અને દેશના ટુકડા કરવાની વાત છે. અરૂણ જેટલીએ કહ્યું કે, ઘોષણાપત્રનુ માનિએ તો, હવે સેનાના અધિકારી પર પણ સરકારી મંજુરી વિના ગુનો દાખલ થઈ શકે છે. જો એવુ થાય તો આંતકવાદીને પકડવા પર તેમના સંગઢનો પણ આરોપ લગાવે છે.

કોંગ્રેસ એક પણ વોટના હકદાર નથી : જેટલી

ઘોષણાપત્રમાં રાહુલ ગાંધીએ કહ્યું કે, આઈપીસી ની કલમ 124- એ હટાવી દેવાશે અને દેશદ્રોહ કરવાનો કોઈ ગુનો નહી રહે. જે પાર્ટી આવી જાહેરાત કરે છે. તે તે એક પણ વોટના હકદાર નથી. વધુમાં કહ્યું કે કોગ્રેસનું નેતૃત્વ જેહાદીઓ અને માઓવાદીઓ કરી રહ્યાં છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

22 વર્ષિય પાયલ લંડન જવા માટે પહેલી વાર પ્લેનમાં બેઠી અને કાળ ભરખી ગયો
22 વર્ષિય પાયલ લંડન જવા માટે પહેલી વાર પ્લેનમાં બેઠી અને કાળ ભરખી ગયો
વડોદરા: પુત્રને ગુમાવનાર પિતાની આંખમાંથી સુકાઈ નથી રહ્યા આંસુ- Video
વડોદરા: પુત્રને ગુમાવનાર પિતાની આંખમાંથી સુકાઈ નથી રહ્યા આંસુ- Video
જ્યાં વિમાન તુટી પડ્યું હતુ ત્યાં તાપમાન 700 થી 1000 ડિગ્રીએ પહોચ્યું
જ્યાં વિમાન તુટી પડ્યું હતુ ત્યાં તાપમાન 700 થી 1000 ડિગ્રીએ પહોચ્યું
દીકરાને બચાવવા માતાએ લગાવી મોતની દોડ, અગનગોળામાં ગંભીર રીતે દાઝી માતા
દીકરાને બચાવવા માતાએ લગાવી મોતની દોડ, અગનગોળામાં ગંભીર રીતે દાઝી માતા
દિવનો વિશ્વાસ ભાલિયા પ્લેન ક્રેશમાં બચી ગયો, તેના ભાઈ અજયનુ થયું મોત
દિવનો વિશ્વાસ ભાલિયા પ્લેન ક્રેશમાં બચી ગયો, તેના ભાઈ અજયનુ થયું મોત
સ્ટુડન્ટ વિઝા પર લંડન જતી હિંમતનગરની યુવતીનું પ્લેન ક્રેશમાં મોત
સ્ટુડન્ટ વિઝા પર લંડન જતી હિંમતનગરની યુવતીનું પ્લેન ક્રેશમાં મોત
ટ્રાફિકે બચાવ્યો ભરુચની યુવતીનો જીવ
ટ્રાફિકે બચાવ્યો ભરુચની યુવતીનો જીવ
80થી 90 તોલા સોનાના દાગીના..રોકડ રકમ ! કાટમાળમાંથી શું શું મળ્યું?
80થી 90 તોલા સોનાના દાગીના..રોકડ રકમ ! કાટમાળમાંથી શું શું મળ્યું?
પ્લેન ક્રેશમાં સૈયદ પરિવારના 4 સભ્યનું મોત
પ્લેન ક્રેશમાં સૈયદ પરિવારના 4 સભ્યનું મોત
દિવંગત પૂર્વ CM વિજય રુપાણીના પત્ની અંજલી રુપાણીનું હૈયાફાટ રુદન
દિવંગત પૂર્વ CM વિજય રુપાણીના પત્ની અંજલી રુપાણીનું હૈયાફાટ રુદન
g clip-path="url(#clip0_868_265)">