મધ્યપ્રદેશમાં કોંગ્રેસની સરકાર બચાવવા કમલનાથ મેદાને, જાણો શું ઘડ્યો પ્લાન?

મધ્યપ્રદેશમાં કમલનાથ સરકાર બચાવવા માટે પ્રયત્નો કરી રહ્યાં છે તો આ બાજુ ભાજપ મધ્યપ્રદેશમાં પોતાની સરકાર બનાવવા માટે પ્રયત્નો કરી રહ્યું છે. સિંધિયા બુધવારના રોજ ભાજપ જોઈન કરી શકે છે તેવી માહિતી પ્રાપ્ત થઈ રહી છે તો ધારાસભ્યોના રાજીનામાને સ્વીકારવામાં આવ્યા નથી. આમ જ્યાં સુધી રાજીનામાનો સ્વીકાર ના થાય ત્યાં સુધી કમલનાથની સરકાર યથાવત છે. […]

મધ્યપ્રદેશમાં કોંગ્રેસની સરકાર બચાવવા કમલનાથ મેદાને, જાણો શું ઘડ્યો પ્લાન?
Follow Us:
Gautam Parmar
| Edited By: | Updated on: Oct 05, 2020 | 1:05 PM

મધ્યપ્રદેશમાં કમલનાથ સરકાર બચાવવા માટે પ્રયત્નો કરી રહ્યાં છે તો આ બાજુ ભાજપ મધ્યપ્રદેશમાં પોતાની સરકાર બનાવવા માટે પ્રયત્નો કરી રહ્યું છે. સિંધિયા બુધવારના રોજ ભાજપ જોઈન કરી શકે છે તેવી માહિતી પ્રાપ્ત થઈ રહી છે તો ધારાસભ્યોના રાજીનામાને સ્વીકારવામાં આવ્યા નથી. આમ જ્યાં સુધી રાજીનામાનો સ્વીકાર ના થાય ત્યાં સુધી કમલનાથની સરકાર યથાવત છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

madhya-pradesh-cm-kamal-nath-angry-on-jyotiraditya-scindia-threatens-teachers-protest-against-govt

આ પણ વાંચો :   સિંધિયા બુધવારે જોડાય શકે છે ભાજપમાં, જાણો કયું મોટું પદ મળી શકે છે?

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

સરકાર બચાવવા માટે 3 મંત્રીઓને ઉતાર્યા મેદાનમાં કમલનાથની નારાજગી હોય અને સિંધિયાના સમર્થકો એવા 22 ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું છે. જો કે કોંગ્રેસ અંતિમ પ્રયાસ કરી લેવા ઈચ્છે છે. આ માટે જવાબદારી સજ્જન સિંહ વર્માને સોંપવામાં આવી છે. સજ્જન સિંહની સાથે અન્ય 2 મંત્રીઓ પણ બેંગ્લુરું જવાના રવાના થઈ શકે છે. આમ જે પણ નારાજગી છે તેને લઈને ચર્ચા કરવાનું કોંગ્રેસે નક્કી કર્યું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

કોંગ્રેસ પણ લડી લેવા માટે તૈયાર જો કે કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે કોઈપણ અમારા વિશ્વાસને ડગાવી શકે તેમ નથી. અમારી પાસે 94 ધારાસભ્યો છે અને અમે ટક્કર આપીશું. આમ કમલનાથ સરકાર અંતિમ તમામ વિકલ્પ પર વિચાર કરી રહી છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
g clip-path="url(#clip0_868_265)">