AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

10 ઓગસ્ટ પહેલા જ કોરોનાના કેસનો આંકડો 20 લાખને પાર, ગાયબ છે મોદી સરકાર: રાહુલ ગાંધી

દેશમાં કોરોના વાઈરસનો કેર સતત વધી રહ્યો છે. ભારતમાં કોરોના વાઈરસના કુલ કેસની સંખ્યા 20 લાખને પાર પહોંચી છે. ત્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર નિશાનો સાધ્યો છે. રાહુલ ગાંધીએ ટ્વીટમાં લખ્યું કે ’20 લાખનો આંકડો પાર, ગાયબ છે મોદી સરકાર’. Congress leader @RahulGandhi takes a dig at BJP government as coronavirus cases […]

10 ઓગસ્ટ પહેલા જ કોરોનાના કેસનો આંકડો 20 લાખને પાર, ગાયબ છે મોદી સરકાર: રાહુલ ગાંધી
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 21, 2020 | 11:45 AM
Share

દેશમાં કોરોના વાઈરસનો કેર સતત વધી રહ્યો છે. ભારતમાં કોરોના વાઈરસના કુલ કેસની સંખ્યા 20 લાખને પાર પહોંચી છે. ત્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર નિશાનો સાધ્યો છે. રાહુલ ગાંધીએ ટ્વીટમાં લખ્યું કે ’20 લાખનો આંકડો પાર, ગાયબ છે મોદી સરકાર’.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Congress leader Rahul Gandhi takes a dig at BJP government as coronavirus cases cross 20 lakh mark in India 10 august pehla j corona na case no aankdo 20 lakh ne par gayab che modi sarkar: Rahul Gandhi

તમને જણાવી દઈએ કે આ પહેલા રાહુલ ગાંધીએ 17 જુલાઈએ એક ટ્વીટ કર્યુ હતું. જેમાં કહ્યું હતું કે જો ઝડપથી કોરોના વાઈરસ ફેલાઈ રહ્યો છે તો 10 ઓગસ્ટ સુધી 20 લાખથી વધારે લોકો સંક્રમિત થશે. આ મુદ્દા પર સરકારને યોગ્ય પગલાં ભરવા જોઈએ.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રાહુલ ગાંધીએ આ ટ્વીટ કર્યુ હતું, ત્યારે દેશમાં 10 લાખ જેટલા કોરોના કેસ નોંધાયા હતા. હવે રાહુલ ગાંધીની વાત સાચી સાબિત થઈ. 8 ઓગસ્ટે જ કોરોનાના કેસનો આંકડો 20 લાખને પાર કરી ગયો છે. ઉલ્લેખનીય છે કે દેશમાં હવે કોરોના વાઈરસ ફેલાવવાની ઝડપ વધી ગઈ છે. છેલ્લા કેટલાક દિવસથી દરરોજ 50 હજારથી વધારે કેસ સામે આવી રહ્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ખેડાના પીઠાઈ ગામની પ્લાયવુડ કંપનીમાં ભીષણ આગ, લાખો રુપિયાનું નુકસાન
ખેડાના પીઠાઈ ગામની પ્લાયવુડ કંપનીમાં ભીષણ આગ, લાખો રુપિયાનું નુકસાન
ગેસ સંકટને લીધે લાખો લોકોની રોજગારી પર સંકટ!
ગેસ સંકટને લીધે લાખો લોકોની રોજગારી પર સંકટ!
સુરતમાં HP ગેસ, ઇન્ડિયન ગેસ અને ભારત ગેસ કંપનીમાં ગેસની અછત જોવા મળી
સુરતમાં HP ગેસ, ઇન્ડિયન ગેસ અને ભારત ગેસ કંપનીમાં ગેસની અછત જોવા મળી
ઘરોમાં એકપણ ચૂલો બંધ નહીં થાય: ઋષિકેશ પટેલ
ઘરોમાં એકપણ ચૂલો બંધ નહીં થાય: ઋષિકેશ પટેલ
ઈરાન–ઈઝરાયલ યુદ્ધની અસર, મોરબીનો સિરામિક ઉદ્યોગ સંકટમાં
ઈરાન–ઈઝરાયલ યુદ્ધની અસર, મોરબીનો સિરામિક ઉદ્યોગ સંકટમાં
ચિંતામાં વધારો થવાની શક્યતા છે, તમારું સ્વાસ્થ્ય સારું રહેશે
ચિંતામાં વધારો થવાની શક્યતા છે, તમારું સ્વાસ્થ્ય સારું રહેશે
સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર
સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર
ગુમ બાળકોને લઈ વિમલ ચુડાસમાનો વિધાનસભામાં સરકાર પર પ્રહાર
ગુમ બાળકોને લઈ વિમલ ચુડાસમાનો વિધાનસભામાં સરકાર પર પ્રહાર
બ્રહ્મવિહારી સ્વામીએ નવા BAPS હિન્દુ મંદિરના લોકાર્પણની કરી જાહેરાત
બ્રહ્મવિહારી સ્વામીએ નવા BAPS હિન્દુ મંદિરના લોકાર્પણની કરી જાહેરાત
ગુજરાતમાં ગરમીનું ‘ટોર્ચર’ શરૂ, કાળઝાળ ગરમીમાં નાગરિકો બેહાલ
ગુજરાતમાં ગરમીનું ‘ટોર્ચર’ શરૂ, કાળઝાળ ગરમીમાં નાગરિકો બેહાલ
g clip-path="url(#clip0_868_265)">