10 ઓગસ્ટ પહેલા જ કોરોનાના કેસનો આંકડો 20 લાખને પાર, ગાયબ છે મોદી સરકાર: રાહુલ ગાંધી

દેશમાં કોરોના વાઈરસનો કેર સતત વધી રહ્યો છે. ભારતમાં કોરોના વાઈરસના કુલ કેસની સંખ્યા 20 લાખને પાર પહોંચી છે. ત્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર નિશાનો સાધ્યો છે. રાહુલ ગાંધીએ ટ્વીટમાં લખ્યું કે ’20 લાખનો આંકડો પાર, ગાયબ છે મોદી સરકાર’. Congress leader @RahulGandhi takes a dig at BJP government as coronavirus cases […]

10 ઓગસ્ટ પહેલા જ કોરોનાના કેસનો આંકડો 20 લાખને પાર, ગાયબ છે મોદી સરકાર: રાહુલ ગાંધી
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 21, 2020 | 11:45 AM

દેશમાં કોરોના વાઈરસનો કેર સતત વધી રહ્યો છે. ભારતમાં કોરોના વાઈરસના કુલ કેસની સંખ્યા 20 લાખને પાર પહોંચી છે. ત્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર નિશાનો સાધ્યો છે. રાહુલ ગાંધીએ ટ્વીટમાં લખ્યું કે ’20 લાખનો આંકડો પાર, ગાયબ છે મોદી સરકાર’.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Congress leader Rahul Gandhi takes a dig at BJP government as coronavirus cases cross 20 lakh mark in India 10 august pehla j corona na case no aankdo 20 lakh ne par gayab che modi sarkar: Rahul Gandhi

તમને જણાવી દઈએ કે આ પહેલા રાહુલ ગાંધીએ 17 જુલાઈએ એક ટ્વીટ કર્યુ હતું. જેમાં કહ્યું હતું કે જો ઝડપથી કોરોના વાઈરસ ફેલાઈ રહ્યો છે તો 10 ઓગસ્ટ સુધી 20 લાખથી વધારે લોકો સંક્રમિત થશે. આ મુદ્દા પર સરકારને યોગ્ય પગલાં ભરવા જોઈએ.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રાહુલ ગાંધીએ આ ટ્વીટ કર્યુ હતું, ત્યારે દેશમાં 10 લાખ જેટલા કોરોના કેસ નોંધાયા હતા. હવે રાહુલ ગાંધીની વાત સાચી સાબિત થઈ. 8 ઓગસ્ટે જ કોરોનાના કેસનો આંકડો 20 લાખને પાર કરી ગયો છે. ઉલ્લેખનીય છે કે દેશમાં હવે કોરોના વાઈરસ ફેલાવવાની ઝડપ વધી ગઈ છે. છેલ્લા કેટલાક દિવસથી દરરોજ 50 હજારથી વધારે કેસ સામે આવી રહ્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">