રમણસિંહનો ગઢ ગણાતાં છત્તીસગઢમાં કેમ ભાજપના થઈ ગયા સૂપડાં સાફ?

છત્તીસગઢમાં ભાજપના સૂપડાં સાફ થઈ ગયા છે અને કોંગ્રેસને ક્લીન સ્વીપ મળી છે. પરિણામો પહેલા આવી રહ્યાં મતોના વલણને જોઈએ તો હાલ ભાજપ 18 સીટ્સ પર અને કોંગ્રેસ 63 સીટ્સ પર આગળ ચાલી રહ્યું છે. તેવામાં હવે કોઈ જ શક્યતા નથી રહી કે ભાજપ આ રેસમાં જીત મેળવે. છત્તીસગઢના પાછલી 3 ટર્મથી મુખ્યપ્રધાન પદે રહેલા […]

રમણસિંહનો ગઢ ગણાતાં છત્તીસગઢમાં કેમ ભાજપના થઈ ગયા  સૂપડાં સાફ?
Follow Us:
| Updated on: Dec 11, 2018 | 11:24 AM

છત્તીસગઢમાં ભાજપના સૂપડાં સાફ થઈ ગયા છે અને કોંગ્રેસને ક્લીન સ્વીપ મળી છે. પરિણામો પહેલા આવી રહ્યાં મતોના વલણને જોઈએ તો હાલ ભાજપ 18 સીટ્સ પર અને કોંગ્રેસ 63 સીટ્સ પર આગળ ચાલી રહ્યું છે. તેવામાં હવે કોઈ જ શક્યતા નથી રહી કે ભાજપ આ રેસમાં જીત મેળવે.

છત્તીસગઢના પાછલી 3 ટર્મથી મુખ્યપ્રધાન પદે રહેલા રમનસિંહ હાલ પોતાની બેઠક પરથી આગળ ચાલી રહ્યાં છે પરંતુ છેલ્લા 15 વર્ષોથી છત્તીસગઢમાં ભાજપ રાજ કરી રહ્યું છે ત્યારે આખરે કેમ ભાજપે આવી હારનો સામનો કરવો પડ્યો? શું હોઈ શકે તેની પાછળના કારણો? આવો જાણીએ…

છત્તીસગઢમાં ભાજપ કેમ હારી?

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
  • સળંગ 15 વર્ષથી રમનસિંહની સરકાર હોવાથી એન્ટીઇન્કમબન્સીનો ગેરલાભ
  • રાજ્ય સરકાર પ્રત્યે પ્રજામાં હતી નારાજગી
  • નકસલવાદ પર કાબૂ મેળવવામાં સરકાર નિષ્ફળ
  • ખેડૂતોને પોષણક્ષણ ભાવ નહીં મળતા હતો રોષ
  • માયાવતી-જોગીએ ભાજપના મતોમાં પાડ્યું ગાબડું

છત્તીસગઢમાં કૉંગ્રેસની જીતના કારણો

  • રમનસિંહ સરકાર વિરુદ્ધના માહોલનો ફાયદો મળ્યો
  • ખેડૂતોના વિરોધ પ્રદર્શનનો રાજકીય લાભ ઉઠાવ્યો
  • ચૂંટણી ઢંઢેરામાં ખેડૂતો માટે દેવા માફીની માસ્ટરસ્ટ્રોક યોજના
  • નક્સલવાદ પ્રભાવિત વિસ્તારમાં બમ્પર મતદાન
  • દલિત-આદિવાસી વિસ્તારોમાં ભાજપને જાકારો

[yop_poll id=208]

Latest News Updates

આ રાશિના જાતકોને આજે વિદેશ મુસાફરીનો લાભ મળી શકે છે
આ રાશિના જાતકોને આજે વિદેશ મુસાફરીનો લાભ મળી શકે છે
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
g clip-path="url(#clip0_868_265)">