નાગરિકતા કાયદો લાગુ કરવા અંગે કોઈ રાજ્ય ઈનકાર કરી શકે? જાણો કેન્દ્રનો જવાબ

નાગરિકતા સંશોધન બિલ હવે કાયદો બની ગયું છે. રાષ્ટ્રપતિની હસ્તાક્ષર બાદ આ કાયદો બની તો ગયો છે પણ અમુક રાજ્યો તેને લાગુ કરવાનો ઈનકાર કરી રહ્યાં છે. આ રાજ્યોમાં પંજાબ, છત્તીસગઢ, કેરલ, પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશનો સમાવેશ થાય છે. જેમાં મુખ્યત્વે ભાજપની સરકાર નથી. Web Stories View more ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ […]

નાગરિકતા કાયદો લાગુ કરવા અંગે કોઈ રાજ્ય ઈનકાર કરી શકે? જાણો કેન્દ્રનો જવાબ
Follow Us:
| Updated on: Dec 13, 2019 | 4:20 PM

નાગરિકતા સંશોધન બિલ હવે કાયદો બની ગયું છે. રાષ્ટ્રપતિની હસ્તાક્ષર બાદ આ કાયદો બની તો ગયો છે પણ અમુક રાજ્યો તેને લાગુ કરવાનો ઈનકાર કરી રહ્યાં છે. આ રાજ્યોમાં પંજાબ, છત્તીસગઢ, કેરલ, પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશનો સમાવેશ થાય છે. જેમાં મુખ્યત્વે ભાજપની સરકાર નથી.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

north-eastern-states-on-edge-after-citizenship-amendment-bill-passed-from-parliament

આ પણ વાંચો :   સરકારે અમદાવાદીઓને ટ્રાફિકમાંથી રાહત આપવા કર્યો આ નિર્ણય, શહેરમાં નવા સાત ઓવરબ્રિજનું થશે નિર્માણ

આ રાજ્યો એવો તર્ક આપી રહ્યાં છે આ કાયદો બંધારણનો વિરોધ છે. આ કાયદાના લીધે દેશ અને બંધારણની સેક્યુલર શાખને નુકસાન પહોંચી શકે છે. જો કે કેન્દ્ર સરકારનું કહેવું છે કે દેશના કોઈપણ રાજ્યો પાસે એવો અધિકાર નથી કે તેઓ કેન્દ્રની સૂચિમાં આવનારા વિષય નાગરિકતા બાબતે તેમનો ફેંસલો કરે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

એક ખાનગી ચેનલના પ્રતિનિધ સાથે ગૃહ મંત્રાલયના વરિષ્ઠે અધિકારીએ વાત કરી હતી. તેઓએ કહ્યું કે નાગરિકતા કેન્દ્રની સૂચિનો વિષય છે. જેના લીધે કોઈપણ રાજ્ય આ બિલને લાગુ કરવા માટે ઈનકાર કરી શકે નહીં. આમ આ કાયદા મુદે ભારતમાં રાજ્ય સરકારો અને કેન્દ્ર આમને-સામને છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
g clip-path="url(#clip0_868_265)">