NRC લાગુ કરવાના મુદ્દે કેન્દ્ર સરકારે આપ્યો સંસદમાં આ જવાબ, જાણો વિગતો

કેન્દ્ર સરકારે આજે કહ્યું કે રાષ્ટ્રીય કક્ષાએ રાષ્ટ્રીય નાગરિકતા રજિસ્ટર (NRC) લાગુ કરવા અંગે કોઈ નિર્ણય લીધો નથી. કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે રાજ્યસભામાં એક સવાલના લેખિત જવાબમાં આ માહિતી આપી હતી. તેમને સવાલ પૂછવામાં આવ્યો કે શું કેન્દ્ર સરકારની દેશભરમાં એનઆરસી લાગુ કરવાની કોઈ યોજના છે?

NRC લાગુ કરવાના મુદ્દે કેન્દ્ર સરકારે આપ્યો સંસદમાં આ જવાબ, જાણો વિગતો
Follow Us:
Chandrakant Kanoja
| Edited By: | Updated on: Mar 18, 2021 | 10:33 AM

કેન્દ્ર સરકારે આજે કહ્યું કે રાષ્ટ્રીય કક્ષાએ રાષ્ટ્રીય નાગરિકતા રજિસ્ટર (NRC) લાગુ કરવા અંગે કોઈ નિર્ણય લીધો નથી. કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે રાજ્યસભામાં એક સવાલના લેખિત જવાબમાં આ માહિતી આપી હતી. તેમને સવાલ પૂછવામાં આવ્યો કે શું કેન્દ્ર સરકારની દેશભરમાં એનઆરસી લાગુ કરવાની કોઈ યોજના છે?

કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે તેના લેખિત જવાબમાં કહ્યું કે, “અત્યાર સુધી સરકારે રાષ્ટ્રીય સ્તરે ભારતીય નાગરિકોનું રાષ્ટ્રીય રજિસ્ટર (NRC)તૈયાર કરવા અંગે કોઈ નિર્ણય લીધો નથી.”

સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ અસમમાં એનઆરસી તૈયાર કરવામાં આવી હતી. જ્યારે અંતિમ એનઆરસી 31 ઓગસ્ટ, 2019 ના રોજ પ્રકાશિત કરવામાં આવી હતી. ત્યારે કુલ 3,30,27,661 અરજદારોમાંથી 19.06 લાખ લોકોને બહાર મૂકવામાં આવ્યા હતા. જેના લીધે સમગ્ર ભારતમાં વિવાદ ઉભો થયો હતો. તેમજ અનેક રાજ્યોમાં તેની વિરુદ્ધ આંદોલનો પણ થયા હતા.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

બીજા પ્રશ્નના જવાબમાં નિત્યાનંદ રાયે કહ્યું કે નાગરિકતા અધિનિયમ, 1955 અને ભારતીય નાગરિકોના રાષ્ટ્રીય રજિસ્ટર હેઠળ અટકાયત કેન્દ્ર( ડિટેન્શન સેન્ટર) ની કોઇ જોગવાઈ નથી. તેમણે કહ્યું કે, 28 ફેબ્રુઆરી, 2012 ના રોજ સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યો હતો કે આવી સજા ભોગવતા વિદેશી નાગરિકોને તાત્કાલિક જેલમાંથી મુક્ત કરવામાં આવે અને તેમને દેશનિકાલ અથવા પ્રત્યાર્પણ સુધી મર્યાદિત અવર જવર સાથે યોગ્ય સ્થાને રાખવામાં આવે.

નિત્યાનંદ રાયે કહ્યું કે, આ નિર્દેશ બાદ, ગૃહ મંત્રાલયે 7 માર્ચ, 2012 ના રોજ, રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશોના વહીવટદારોને સુપ્રીમ કોર્ટના નિર્દેશોનું પાલન કરવા સૂચનાઓ આપી હતી. મંત્રીએ કહ્યું કે રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા ગેરકાયદેસર સ્થળાંતર કરનારા અને વિદેશીઓની અટકાયત માટેની તેમની સ્થાનિક જરૂરિયાતો અનુસાર ડિટેન્શન સેન્ટર બનાવવામાં આવે છે. જેમાં ગેરકાયદેસર સ્થળાંતર કરનારા અથવા વિદેશીઓ હોય છે જેમની સજા પૂર્ણ થઈ ગઈ છે અને જેમની પાસે દેશનિકાલ અથવા પ્રત્યાર્પણ સબંધી દસ્તાવેજોના ન હોવાને લીધે કાર્યવાહીમાં વિલંબ થયો હોય.

Latest News Updates

બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
g clip-path="url(#clip0_868_265)">