30મેના રોજ કોને ક્યું મંત્રીપદ? વડાપ્રધાન મોદી અને અમિત શાહ વચ્ચે ચાલી 5 કલાક લાંબી બેઠક

લોકસભાની ચૂંટણીમાં મળેલાં પ્રચંડ બહુમત પછી ભાજપમાં હવે કેબિનેટના ગઠબંધનને લઈને મંથનનો દોર ચાલી રહ્યો છે. આ કેબિનેટને લઈને અમિત શાહ અને વડાપ્રધાન મોદીને વચ્ચે લાંબી બેઠક ચાલી હતી. લોકસભાની ચૂંટણીમાં બહુમત મેળવ્યા બાદ હવે ભાજપમાં કેબિનેટના ગઠનનું મહામંથન ચાલી રહ્યું છે. 30મેના રોજ પીએમ મોદી 7 વાગ્યે સાંજે શપથગ્રહણ કરશે. આ અમિત શાહ અને […]

30મેના રોજ કોને ક્યું મંત્રીપદ? વડાપ્રધાન મોદી અને અમિત શાહ વચ્ચે ચાલી 5 કલાક લાંબી બેઠક
Follow Us:
| Updated on: May 28, 2019 | 5:54 PM

લોકસભાની ચૂંટણીમાં મળેલાં પ્રચંડ બહુમત પછી ભાજપમાં હવે કેબિનેટના ગઠબંધનને લઈને મંથનનો દોર ચાલી રહ્યો છે. આ કેબિનેટને લઈને અમિત શાહ અને વડાપ્રધાન મોદીને વચ્ચે લાંબી બેઠક ચાલી હતી.

લોકસભાની ચૂંટણીમાં બહુમત મેળવ્યા બાદ હવે ભાજપમાં કેબિનેટના ગઠનનું મહામંથન ચાલી રહ્યું છે. 30મેના રોજ પીએમ મોદી 7 વાગ્યે સાંજે શપથગ્રહણ કરશે. આ અમિત શાહ અને પીએમ મોદી વચ્ચે ચાલેલી બેઠકમાં ક્યું ખાતું કોને સોંપવામાં આવશે તેને લઈને ચર્ચાઓ ચાલી છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

રાષ્ટ્રપતિ રામનાથ કોંવિંદ 30મેના રોજ સાંજે 7 વાગ્યે ગોપનીયતાના શપથ લેવડાવશે. આ કાર્યક્રમને લઈને રાષ્ટ્રપતિ ભવને એક અધિસૂચના પણ બહાર પાડી દીધી છે. એવું જણાઈ રહ્યું છે કે પીએમ મોદીની સાથે ત્રણ ડઝન જેટલાં કેબિનેટ અને રાજ્યમંત્રીઓ પણ મંત્રીપદ માટે શપથ લઈ શકે છે અને કોણે ક્યું મંત્રાલય આપવું તેને લઈને અમિત શાહ અને પીએમ મોદી વચ્ચે પાંચ કલાક જેટલી લાંબી બેઠક ચાલી હતી.

આ પણ વાંચો:  જાણો ક્યા બોલીવુડ અભિનેતાઓ કરી રહ્યાં છે જાહેરાતના માધ્યમથી કરોડોની કમાણી, કોણ છે કમાણીમાં નંબર 1?

જો કે પ્રધાનમંત્રી મોદીની નવી ટીમમાં કોણ કોણ હશે તેને લઈને હાલ પણ મહામંથન તો ચાલું જ છે. જેમાં મહત્ત્વના ખાતાઓની ફાળવણી કરવામાં આવશે. આ વખતે ભાજપના હાલના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને પણ કોઈ મોટી જવાબદારી સોંપવામાં આવે તેવી રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ ચાલી રહી છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">