બસપા સુપ્રીમો માયાવતી કરશે બૌદ્ધ ધર્મ અંગિકાર, જાણો નાગપુરમાં શું કહ્યું?

બહુજન સમાજવાદી પાર્ટી સુપ્રીમો માયાવતીએ ધર્મ પરિવર્તન કરવાની વાત ઉચ્ચારી છે. તેઓએ કહ્યું કે ભીમરાવ આંબેડકરની જેમ તેઓ પણ દીક્ષા લેશે પણ આ ફેંસલો યોગ્ય સમયે કરવામાં આવશે. મહારાષ્ટ્ર વિધાનસભા 2019ની ચૂંટણીમાં માયાવતીનું આ એલાન ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. Web Stories View more IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ […]

બસપા સુપ્રીમો માયાવતી કરશે બૌદ્ધ ધર્મ અંગિકાર, જાણો નાગપુરમાં શું કહ્યું?
Follow Us:
| Updated on: Oct 15, 2019 | 12:50 PM

બહુજન સમાજવાદી પાર્ટી સુપ્રીમો માયાવતીએ ધર્મ પરિવર્તન કરવાની વાત ઉચ્ચારી છે. તેઓએ કહ્યું કે ભીમરાવ આંબેડકરની જેમ તેઓ પણ દીક્ષા લેશે પણ આ ફેંસલો યોગ્ય સમયે કરવામાં આવશે. મહારાષ્ટ્ર વિધાનસભા 2019ની ચૂંટણીમાં માયાવતીનું આ એલાન ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો :  હત્યા કે આત્મહત્યા? કુવામાંથી મળ્યો યુવતીનો મૃતદેહ, જુઓ VIDEO

માયાવતીએ બૌદ્ધ ઘર્મ અપનાવવાની વાત નાગપુરમાં એક સભા દરમિયાન કરી. સભાને સંબોધિત કરતાં માયાવતીએ કહ્યું કે બાબાસાહેબ આંબેડકરે પોતાના દેહાંત પહેલાં ધર્મ પરિવર્તન કરાવ્યું હતું. તમે પણ મારા ધર્મ પરિવર્તન બાબતે વિચારતા હશો. હું પણ બૌદ્ધ અનુયાયી બનવાની દીક્ષા જરુરથી લઈશ પણ આ ત્યારે જ થઈ શકશે જ્યારે યોગ્ય સમય આવશે. આવું ત્યારે થશે જ્યારે આખા દેશમાં મોટી સંખ્યામાં લોકો આવું ધર્માંતરણ કરે. ધર્માંતરણની પ્રક્રિયા ત્યારે જ સંભવ છે જ્યારે બાબા સાહેબના અનુયાયી રાજકીય જીવનમાં પણ તેમના ચીંધેલા રસ્તાં પર ચાલે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

માયાવતીની પાર્ટીને લોકસભાની ચૂંટણીમાં પણ ઝટકો લાગ્યો છે. સમાજવાદી પાર્ટી સાથેનું ગઠબંધન વધારે રંગ લાવ્યું નહીં. જેના લીધે માયાવતી ઈચ્છે કે દલિતો પાછા એક મંચ પર આવે અને પાર્ટી ફરીથી મજબૂત થાય. આમ માયાવતી જો લાખો દલિતો સાથે ધર્મપરિવર્તન કરે તો તે ગેમ ચેન્જર ચૂંટણી માટે સાબિત થઈ શકે છે તેમ છે. તો બીજી બાજુ સંઘ દ્વારા હિન્દુ ધર્મના તમામ તબક્કાના લોકોને જોડવામાં આવી રહ્યાં છે. આમ આ માયાવતીનો નિર્ણય ફરીથી તેમને સત્તામાં લાવશે કે નહીં તે આવનારો સમય જ નક્કી કરશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
g clip-path="url(#clip0_868_265)">