મહારાષ્ટ્રમાં મહાખેલ: શિવસેના સાંસદ સંજય રાઉતે NCP નેતા અજીત પવાર પર કર્યા આકરા પ્રહારો, જુઓ VIDEO

શનિવારે વહેલી સવારે મહારાષ્ટ્રની રાજનીતિના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ભાજપે NCPની સાથે મળીને સરકાર બનાવી લીધી છે. રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ દેવેન્દ્ર ફડણવીસને મુખ્યપ્રધાન પદના શપથ લેવડાવ્યા હતા. ત્યારે અજીત પવારને નાયબ મુખ્યપ્રધાનનું પદ આપવામાં આવ્યું છે.   Web Stories View more પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી […]

મહારાષ્ટ્રમાં મહાખેલ: શિવસેના સાંસદ સંજય રાઉતે NCP નેતા અજીત પવાર પર કર્યા આકરા પ્રહારો, જુઓ VIDEO
Follow Us:
| Updated on: Nov 23, 2019 | 4:56 AM

શનિવારે વહેલી સવારે મહારાષ્ટ્રની રાજનીતિના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ભાજપે NCPની સાથે મળીને સરકાર બનાવી લીધી છે. રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ દેવેન્દ્ર ફડણવીસને મુખ્યપ્રધાન પદના શપથ લેવડાવ્યા હતા. ત્યારે અજીત પવારને નાયબ મુખ્યપ્રધાનનું પદ આપવામાં આવ્યું છે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

ત્યારે તેને લઈને શિવસેના પરેશાન છે. શિવસેનાના સાંસદ સંજય રાઉતે કહ્યું કે ગઈ કાલે રાત્રે 9 વાગ્યા સુધી અજીત પવાર અમારી સાથે બેઠા હતા. તમામ વાતચીતમાં સક્રિય હતા. અચાનકથી તે ગાયબ થઈ ગયા, તેઓ નજરથી નજર મેળવીને નહતા બોલી રહ્યા. જે વ્યક્તિ પાપ કરવા જાય છે તેની નજર જે પ્રકારે ઝુકે છે તેવી હાલત હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

સંજય રાઉતે કહ્યું કે રાજ્યના રાજ્યપાલ એક એવા વ્યક્તિ જે RSSમાંથી આવ્યા છે, સંસ્કારી છે, ધર્મનું પાલન કરશે પણ અંધારામાં પાપ થાય છે, ચોરી થાય છે. મહારાષ્ટ્રમાં જે પ્રકારે અંધારામાં સરકારને શપથ લેવડાવ્યા છે, તે યોગ્ય નથી. અજીત પવારે છત્રપતિ શિવાજી મહારાજનું નામ બદનામ કર્યુ છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

વધુમાં સંજય રાઉતે કહ્યું કે આ સમગ્ર મામલે શરદ પવાર સાથે સંપર્કમાં છીએ. ઉદ્ધવ ઠાકરે સાથે તેમની વાતચીત થઈ છે. અજીત પવારે જે પાપ કર્યુ છે કે તેમાં શરદ પવાર સામેલ નથી. આ છેતરપિંડી શિવસેનાની સાથે નહીં મહારાષ્ટ્રની જનતા સાથે થઈ છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
g clip-path="url(#clip0_868_265)">