દિલ્હીના CM અને આમ આદમી પાર્ટીના સુપ્રીમો કેજરીવાલના આ ‘શરમજનક કૃત્ય’એ એક ‘આમ આદમી’ને ધ્રુસકે-ધ્રુસકે રડાવ્યા અને દેવામાં ડૂબાડી દીધાં !

હરિયાણાના ભિવાનીમાં દિલ્હીના મુખ્યપ્રધાન અને આમ આદમીપાર્ટી (AAP)ના પ્રમુખનો કાર્યક્રમ રદ કરવાની માહિતી મળતા જ આયોજક દયાનંદ ગર્ગ રડવા લાગ્યાં. એટલું જ નહીં, આપના આ સમર્થક આયોજન સ્થળ પર જ ધરણા પર બેસી ગયાં. ગર્ગે કહ્યું કે કેજરીવાલે કોઈને માહિતી આપી કે કાર્યક્રમ સ્થળ પર ભીડ નથી, ખુરશીઓ ખાલી પડી છે. તેથી કેજરીવાલે કાર્યક્રમમાં આવવાનો […]

દિલ્હીના CM અને આમ આદમી પાર્ટીના સુપ્રીમો કેજરીવાલના આ ‘શરમજનક કૃત્ય’એ એક ‘આમ આદમી’ને ધ્રુસકે-ધ્રુસકે રડાવ્યા અને દેવામાં ડૂબાડી દીધાં !
Follow Us:
| Updated on: Feb 02, 2019 | 3:18 AM

હરિયાણાના ભિવાનીમાં દિલ્હીના મુખ્યપ્રધાન અને આમ આદમીપાર્ટી (AAP)ના પ્રમુખનો કાર્યક્રમ રદ કરવાની માહિતી મળતા જ આયોજક દયાનંદ ગર્ગ રડવા લાગ્યાં.

એટલું જ નહીં, આપના આ સમર્થક આયોજન સ્થળ પર જ ધરણા પર બેસી ગયાં. ગર્ગે કહ્યું કે કેજરીવાલે કોઈને માહિતી આપી કે કાર્યક્રમ સ્થળ પર ભીડ નથી, ખુરશીઓ ખાલી પડી છે. તેથી કેજરીવાલે કાર્યક્રમમાં આવવાનો ઇનકાર કરી દીધો છે.

દરરોજ બાઇક ચલાવવાને કારણે શરીરમાં વધી શકે છે આ 6 સમસ્યાઓ
ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવું હોય, તો આ છે 5 બેસ્ટ ઓપ્શન, કિંમત 80 હજારથી શરૂ
ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ

દયાનંદ ગર્ગ અને તેમના સાથીઓએ ભિવાનીની નવી અનાજ મંડીમાં ગત બુધવારે કેજરીવાલને વાલી સંમેલનમાં મુખ્ય અતિથિ તરીકે આમંત્ર્યા હતાં. બપોરે સાડા બાર વાગ્યાનો સમય નક્કી કરાયો હતો. સવારે 11 વાગ્યાથી જ લોકો આયોજન સ્થળે પહોંચવા લાગ્યાં, પણ કેજરીવાલના કાર્યક્રમમાં ન આવવાની માહિતી મળતા જ આયોજક દયાનંદ ગર્ગ ધ્રુસકે-ધ્રુસકે રડવા લાગ્યાં.

શિક્ષણ, આરોગ્ય અને સહયોગ સંગઠન તરફથી આયોજિત સંમેલનમાં સામેલ થવા માટે હા પાડી હતી. આયોજકોએ કાર્યક્રમને સફળ બનાવવા પૂરી મહેનત કરી, પણ ભીડ ઓછી હોવાના કારણે કેજરીવાલે કાર્યક્રમમાં આવવાની ના પાડી દીધી.

દયાનંદ ગર્ગે કહ્યું, ‘આયોજનને સફળ બનાવવા અને સીએમ કેજરીવાલના સ્વાગત માટે વ્યાજે રૂપિયા લીધા છે, પણ કેજરીવાલ નહીં આવતા મારા રૂપિયા ડૂબી ગયાં અને સન્માન દુભાયું છે.’

ગર્ગના સહયોગી રમેશે કહ્યું કે જો સીએમે આવવુ નહોતું, તો પહેલા જ ના પાડી દેવી હતી. કમ સે કમ દયાનંદ ગર્ગે નિરાશ તો ન થવુ પડ્યુ હતું. તેમણે કહ્યું કે કાર્યક્રમમાં ભીડ એકઠી કરવા માટે આપના કાર્યકરો સુધી ગાડીઓના પૈસા લઈને ગયા છે. અમે તેને સફળ બનાવવા પુરતો પ્રયત્ન કર્યો અને લાખો રૂપિયા ખર્ચ્યા, પણ સીએમે તમામ પર પાણી ફેરવી દીધું.

[yop_poll id=971]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
g clip-path="url(#clip0_868_265)">