ઍર સ્ટ્રાઈકના આરોપ પર રાજનાથ સિંહે વિરોધીઓને આપ્યો જવાબ, કેટલા આતંકી મર્યા તે પાકિસ્તાનમાં જઈને ગણી લો

POK અને પાકિસ્તાનમાં થયેલી ઍર સ્ટ્રાઈક બાદ કેટલા આતંકી માર્યા ગયા, તેની સંખ્યાને લઈ કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષીઓ સવાલ ઉઠાવી રહ્યાં છે. જે અંગે કેન્દ્રીય ગૃહ મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, કેટલા આતંકી માર્યા ગયા તેની માહિતી આજે નહીં તો કાલે સામે આવશે. કોંગ્રેસ આ મામલે રાજનીતિ કરી રહી હોવાનો પણ આક્ષેપ કર્યો છે. ઉપરાંત […]

ઍર સ્ટ્રાઈકના આરોપ પર રાજનાથ સિંહે વિરોધીઓને આપ્યો જવાબ, કેટલા આતંકી મર્યા તે પાકિસ્તાનમાં જઈને ગણી લો
Follow Us:
jignesh.k.patel
| Edited By: | Updated on: Mar 05, 2019 | 3:07 PM

POK અને પાકિસ્તાનમાં થયેલી ઍર સ્ટ્રાઈક બાદ કેટલા આતંકી માર્યા ગયા, તેની સંખ્યાને લઈ કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષીઓ સવાલ ઉઠાવી રહ્યાં છે.

જે અંગે કેન્દ્રીય ગૃહ મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, કેટલા આતંકી માર્યા ગયા તેની માહિતી આજે નહીં તો કાલે સામે આવશે. કોંગ્રેસ આ મામલે રાજનીતિ કરી રહી હોવાનો પણ આક્ષેપ કર્યો છે. ઉપરાંત રાજનાથે વધુમાં કહ્યું કે, કોંગ્રેસને જાણવાની ઈચ્છા હોય તો પાકિસ્તાન જાય અને લાશો ગણીને આવે.

TV9 Gujarati

આજનું રાશિફળ તારીખ : 27-07-2024
રેલવેએ 5 વંદે ભારત ટ્રેન આપી ભેટ, ટૂંક સમયમાં પાટા પર દોડશે
પાકિસ્તાની મહિલાએ મનાવ્યો તલાકનો જશ્ન, ખુલ્લેઆમ કર્યું આ કામ, જુઓ
સરકારી કંપનીનો શેર એક મહિનામાં 120% વધ્યો... હવે BSE-NSE એ જવાબો માંગ્યા
સવારે ખાલી પેટે 1 ચમચી ઘી પીવાથી થાય છે ગજબનો ફાયદો
શું તમને પણ કરોડરજ્જુમાં દુખાવો થાય છે ? તો અજમાવો આ ઉપાય

બોર્ડર પ્રોજેક્ટના લોકાર્પણ બાદ રાજનાથ સિંહે કહ્યું કે, કેટલીક પાર્ટીઓના નેતાઓ વારંવાર પૂછી રહ્યાં છે કે, ઍર સ્ટ્રાઈક કેટલી સફળ રહી. કેટલા આતંકી માર્યા ગયા છે. રાજનાથે વધુમાં કહ્યું કે, પાકિસ્તાની સૈન્ય અને નેતાઓના મન જાણે છે કે, કેટલા આતંકીઓના મોત થયા છે. કારણ કે નેશનલ ટેક્નિકલ રીસર્ચ ઑર્ગેનાઝેશનની ટીમે ઍર સ્ટ્રાઈક પહેલા હુમલાની જગ્યા પર 300 મોબાઈલ અક્ટિવ હોવાની પુષ્ટિ કરી હતી.

આ પણ વાંચો : દેશમાં ભાઈચારાની ભાવનાનું ઉત્તમ ઉદાહરણ, કાશ્મીર ઘાટીમાં પુલવામાના એક ગામમાં મુસ્લિમ બનાવી રહ્યા છે હિન્દુઓ માટે મંદિર

નેશનલ ટેક્નિકલ રીસર્ચ ઑર્ગેનાઝેશન એક પ્રમાણિક સિસ્ટમ છે. તો શું આ મોબાઈલ ત્યાનાં વૃક્ષો વાપરી રહ્યાં હતા ? આ સવાલ સાથે રાજનાથ સિંહે કહ્યું કે, હવે નેશનલ ટેક્નિકલ રીસર્ચ ઑર્ગેનાઝેશન પર પણ વિશ્વાસ નહીં રાખે ?

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
g clip-path="url(#clip0_868_265)">