AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઍર સ્ટ્રાઈકના આરોપ પર રાજનાથ સિંહે વિરોધીઓને આપ્યો જવાબ, કેટલા આતંકી મર્યા તે પાકિસ્તાનમાં જઈને ગણી લો

POK અને પાકિસ્તાનમાં થયેલી ઍર સ્ટ્રાઈક બાદ કેટલા આતંકી માર્યા ગયા, તેની સંખ્યાને લઈ કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષીઓ સવાલ ઉઠાવી રહ્યાં છે. જે અંગે કેન્દ્રીય ગૃહ મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, કેટલા આતંકી માર્યા ગયા તેની માહિતી આજે નહીં તો કાલે સામે આવશે. કોંગ્રેસ આ મામલે રાજનીતિ કરી રહી હોવાનો પણ આક્ષેપ કર્યો છે. ઉપરાંત […]

ઍર સ્ટ્રાઈકના આરોપ પર રાજનાથ સિંહે વિરોધીઓને આપ્યો જવાબ, કેટલા આતંકી મર્યા તે પાકિસ્તાનમાં જઈને ગણી લો
jignesh.k.patel
| Edited By: | Updated on: Mar 05, 2019 | 3:07 PM
Share

POK અને પાકિસ્તાનમાં થયેલી ઍર સ્ટ્રાઈક બાદ કેટલા આતંકી માર્યા ગયા, તેની સંખ્યાને લઈ કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષીઓ સવાલ ઉઠાવી રહ્યાં છે.

જે અંગે કેન્દ્રીય ગૃહ મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, કેટલા આતંકી માર્યા ગયા તેની માહિતી આજે નહીં તો કાલે સામે આવશે. કોંગ્રેસ આ મામલે રાજનીતિ કરી રહી હોવાનો પણ આક્ષેપ કર્યો છે. ઉપરાંત રાજનાથે વધુમાં કહ્યું કે, કોંગ્રેસને જાણવાની ઈચ્છા હોય તો પાકિસ્તાન જાય અને લાશો ગણીને આવે.

બોર્ડર પ્રોજેક્ટના લોકાર્પણ બાદ રાજનાથ સિંહે કહ્યું કે, કેટલીક પાર્ટીઓના નેતાઓ વારંવાર પૂછી રહ્યાં છે કે, ઍર સ્ટ્રાઈક કેટલી સફળ રહી. કેટલા આતંકી માર્યા ગયા છે. રાજનાથે વધુમાં કહ્યું કે, પાકિસ્તાની સૈન્ય અને નેતાઓના મન જાણે છે કે, કેટલા આતંકીઓના મોત થયા છે. કારણ કે નેશનલ ટેક્નિકલ રીસર્ચ ઑર્ગેનાઝેશનની ટીમે ઍર સ્ટ્રાઈક પહેલા હુમલાની જગ્યા પર 300 મોબાઈલ અક્ટિવ હોવાની પુષ્ટિ કરી હતી.

આ પણ વાંચો : દેશમાં ભાઈચારાની ભાવનાનું ઉત્તમ ઉદાહરણ, કાશ્મીર ઘાટીમાં પુલવામાના એક ગામમાં મુસ્લિમ બનાવી રહ્યા છે હિન્દુઓ માટે મંદિર

નેશનલ ટેક્નિકલ રીસર્ચ ઑર્ગેનાઝેશન એક પ્રમાણિક સિસ્ટમ છે. તો શું આ મોબાઈલ ત્યાનાં વૃક્ષો વાપરી રહ્યાં હતા ? આ સવાલ સાથે રાજનાથ સિંહે કહ્યું કે, હવે નેશનલ ટેક્નિકલ રીસર્ચ ઑર્ગેનાઝેશન પર પણ વિશ્વાસ નહીં રાખે ?

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">