ભાજપના આગેવાનો એક પછી એક કોરોનામાં સપડાતા, 11-12 સપ્ટેમ્બરે યોજાનાર ચિંતન બેઠક કરી રદ

ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કક્ષાના પદાધિકારીઓ એક પછી એક કોરોનામાં સપડાતા, ભાજપે આગામી 11 અને 12 સપ્ટેમ્બરે યોજાનારા ચિંતન બેઠક જ રદ કરી નાખી છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણી, ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ ચંદ્રકાત પાટીલ સહીત ગુજરાત ભાજપના પ્રદેશ હોદ્દેદારો અને રાષ્ટ્રીય સ્વંય સેવક સંધના ગુજરાત પ્રાંતકક્ષાના પદાધિકારઓ આ બેઠકમાં ઉપસ્થિત રહેવાના હતા. ગુજરાત ભાજપના પ્રદેશ […]

ભાજપના આગેવાનો એક પછી એક કોરોનામાં સપડાતા, 11-12 સપ્ટેમ્બરે યોજાનાર ચિંતન બેઠક કરી રદ
Follow Us:
Bipin Prajapati
| Edited By: | Updated on: Sep 18, 2020 | 8:06 PM

ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કક્ષાના પદાધિકારીઓ એક પછી એક કોરોનામાં સપડાતા, ભાજપે આગામી 11 અને 12 સપ્ટેમ્બરે યોજાનારા ચિંતન બેઠક જ રદ કરી નાખી છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણી, ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ ચંદ્રકાત પાટીલ સહીત ગુજરાત ભાજપના પ્રદેશ હોદ્દેદારો અને રાષ્ટ્રીય સ્વંય સેવક સંધના ગુજરાત પ્રાંતકક્ષાના પદાધિકારઓ આ બેઠકમાં ઉપસ્થિત રહેવાના હતા. ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે ખેડેલા સૌરાષ્ટ્ર અને ઉતર ગુજરાતના પ્રવાસ બાદ અનેક કાર્યકરો, પદાધિકારીઓને કોરોના થયો છે. તો બીજી બાજુ ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમના કર્મચારીઓને પણ કોરોનાનુ સંક્રમણ થયુ છે. આમ કોરોનાનુ સંક્રમણ ભાજપના અન્ય કોઈ પદાધિકારીમાં ના ફેલાય તે માટે કેન્સવીલે ખાતે યોજાનાર ચિંતન બેઠક રદ કરી દીધી છે.

આ પણ વાંચોઃકોરોનાકાળમાં મહિલાઓએ શેરબજારના વ્યવસાયમાં દેખાડી રૂચી, નવા ખુલેલા 35 ટકા મહિલાઓના ખાતામાં સુરતની મહિલાઓનો સમાવેશ

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">