જાણો કોના પાર્થિવ દેહને ગન કૅરિજ પર રાખીને અંતિમ સંસ્કાર માટે લઈ જવાય છે, અરૂણ જેટલીને અપાયું આ સન્માન
દેશના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાણા પ્રધાન અરૂણ જેટલીના પાર્થિવ દેહને ગન કૅરિજ પર અંતિમ સંસ્કાર માટે લઈ જવાયા હતા. આ ફોટો સુષમા સ્વરાજની અંતિમ યાત્રાથી બિલકુલ અલગ છે. આ પાછળ પણ એક કારણ છૂપાયેલું છે. રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories View more IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ […]
દેશના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાણા પ્રધાન અરૂણ જેટલીના પાર્થિવ દેહને ગન કૅરિજ પર અંતિમ સંસ્કાર માટે લઈ જવાયા હતા. આ ફોટો સુષમા સ્વરાજની અંતિમ યાત્રાથી બિલકુલ અલગ છે. આ પાછળ પણ એક કારણ છૂપાયેલું છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
પ્રધાનમંત્રી, રક્ષા પ્રધાન કે રાષ્ટ્રપતિના પાર્થિવ દેહને ગન કૅરિજ પર લઈ જવાનો નિયમ છે. જો કે અરૂણ જેટલી મોદી સરકારના પહેલા કાર્યકાલમાં રક્ષા પ્રધાન તરીકે પણ જવાબદારી નિભાવી હતી. જેથી અરૂણ જેટલીના પાર્થિવ દેહને ગન કૅરિજ પર રાખવામાં આવ્યો હતો.