સામાન્ય જનતાને લાગુ પડતા કાયદાઓ, નિતી નિયમો ભાજપના નેતાઓને લાગુ પડે કે નહી ? રૂપાણી સરકારે ઘડેલા નિતી નિયમોના લીરેલીરે ઉડાડતા ભાજપના નેતા

ગુજરાતમાં સામાન્ય જનતાને લાગુ પડતા નિતી નિયમો કે કાયદાઓ બાજપના નેતાઓને લાગુ પડતા ના હોય તેવો કિસ્સો વડોદરામાંથી સામે આવ્યો છે. વડોદરા ભાજપ કચેરીની બહાર, વડોદરાના પૂર્વ ડેપ્યુટી મેયર અને શહેર ભાજપના મંત્રી  સુનિલ સોલંકીએ વિજય રૂપાણી સરકારે ઘડેલા કાયદા અને નિતી નિયમોના લીરેલીરા ઉડાડ્યા છે. એટલુ જ નહી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દો ગજકી દૂરી […]

સામાન્ય જનતાને લાગુ પડતા કાયદાઓ, નિતી નિયમો ભાજપના નેતાઓને લાગુ પડે કે નહી ? રૂપાણી સરકારે ઘડેલા નિતી નિયમોના લીરેલીરે ઉડાડતા ભાજપના નેતા
Follow Us:
| Updated on: Dec 03, 2020 | 2:15 PM

ગુજરાતમાં સામાન્ય જનતાને લાગુ પડતા નિતી નિયમો કે કાયદાઓ બાજપના નેતાઓને લાગુ પડતા ના હોય તેવો કિસ્સો વડોદરામાંથી સામે આવ્યો છે. વડોદરા ભાજપ કચેરીની બહાર, વડોદરાના પૂર્વ ડેપ્યુટી મેયર અને શહેર ભાજપના મંત્રી  સુનિલ સોલંકીએ વિજય રૂપાણી સરકારે ઘડેલા કાયદા અને નિતી નિયમોના લીરેલીરા ઉડાડ્યા છે. એટલુ જ નહી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દો ગજકી દૂરી અને માસ્ક અવશ્યની અપીલની ઐસીતૈસી કરીને મિત્રવર્તુળની સાથે સોશ્યલ ડિસ્ટન્સ વિના, માસ્ક વિના જન્મદિવસ ઉજવ્યો. જો ભાજપના જ નેતાઓ નિતી નિયમોનું પાલન નહી કરે તો પ્રજા પાસે નિતિ નિયમોનું પાલન કેવી રીતે કરાવશે તે સવાલ છે.

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
અમદાવાદ માવા-મીઠાઈ ફરસાણ એસોસિએશનો નવતર પ્રયોગ
અમદાવાદ માવા-મીઠાઈ ફરસાણ એસોસિએશનો નવતર પ્રયોગ
ગાંધીનગરમાં ધર્મ પરિવર્તન કરાવનારા પકડી પાડવાનો હિન્દુ સંગઠનનો દાવો
ગાંધીનગરમાં ધર્મ પરિવર્તન કરાવનારા પકડી પાડવાનો હિન્દુ સંગઠનનો દાવો
અમદાવાદની કેટલીક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
અમદાવાદની કેટલીક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
ગુજરાતમાં મતદાન માટે વડાપ્રધાન મોદી અને અમિત શાહ આવશે અમદાવાદ
ગુજરાતમાં મતદાન માટે વડાપ્રધાન મોદી અને અમિત શાહ આવશે અમદાવાદ
આ રાશિના જાતકો આજે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની રાખજો
આ રાશિના જાતકો આજે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની રાખજો
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
g clip-path="url(#clip0_868_265)">