મહારાષ્ટ્રના ડ્રામામાં Twitter દ્વારા સામે આવ્યા અજીત પવાર, Tweet દ્વારા નવા Twistનો આપ્યો સંકેત
મહારાષ્ટ્રની રાજનીતિમાં નવો વળાંક આવ્યો છે. જે NCPના નેતા અજીત પવારે નાયબ મુખ્યપ્રધાનના શપથ લીધા તેનું નિવેદન સામે આવ્યું છે. Twitter દ્વારા પોતાનો મેસેજ આપી રહ્યા છે. ગઈકાલે શરદ પવારે તેમને NCP પાર્ટીના ધારાસભ્ય દળના નેતાના પદ પરથી દૂર કર્યા હતા. અને નવા ધારાસભ્ય દળના નેતા જયંત પાટીલને બનાવ્યા હતા. જે બાદ જયંત પાટીલ અજીત […]
મહારાષ્ટ્રની રાજનીતિમાં નવો વળાંક આવ્યો છે. જે NCPના નેતા અજીત પવારે નાયબ મુખ્યપ્રધાનના શપથ લીધા તેનું નિવેદન સામે આવ્યું છે. Twitter દ્વારા પોતાનો મેસેજ આપી રહ્યા છે. ગઈકાલે શરદ પવારે તેમને NCP પાર્ટીના ધારાસભ્ય દળના નેતાના પદ પરથી દૂર કર્યા હતા. અને નવા ધારાસભ્ય દળના નેતા જયંત પાટીલને બનાવ્યા હતા. જે બાદ જયંત પાટીલ અજીત પવારને મનાવવા માટે પહોંચ્યા હતા. અને અજીત પવાર માન્યા નહીં અને ટ્વીટ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો. જેના થોડા કલાક બાદ તેમણે ફરી ટ્વીટ કર્યા. જેમાં શરદ પવારને પોતાના નેતા ગણાવ્યા છે.
આ પણ વાંચોઃ સુરતમાં અંબાવ ગામમાંથી 2 હજારની નકલી નોટનો જથ્થો અને સ્વામિનારાયણના સાધુની ધરપકડ
અજીત પવારે ટ્વીટ કરી શરદ પવારને પોતાના નેતા ગણાવ્યા છે. સાથે કહ્યું શરદ પવાર જ આપણા નેતા છે. અને હું એનસીપી જ છું અને હંમેશા રહીશ. ચિંતા કરવાની જરૂર નથી, થોડી રાહ જુઓ. સાથે દાવો પણ કર્યો છે કે, BJP-NCP ગઠબંધન મહારાષ્ટ્રને સ્થિર સરકાર આપશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો