અહેમદ પટેલના વારસા તરીકે રાજકારણ નહીં પણ સેવાકાર્યોને સ્વીકારીશું: પુત્ર ફૈસલ અને પુત્રી મુમતાઝ

દિગ્ગ્જ કોંગી નેતા અહેમદ પટેલના નિધનને એક રાજનીતિક યુગનો અંત માનવામાં આવે છે. કોંગ્રેસમાં પરિવારની ત્રણ પેઢીનું માર્ગદર્શન કરનાર ચાણક્ય અહેમદ પટેલના નિધન બાદ તેમનો રાજકીય વારસો પુત્ર ફૈઝલ કે પુત્રી મુમતાઝ આગળ ધપાવશે તેવી અટકળો વચ્ચે આજે ભાઈ – બહેને પત્રકાર પરિષદ સંબોધી રાજકારણથી દૂર રહી અહેમદ પટેલના સેવાકીય કાર્યોને આગળ ધપાવવા સંકેત આપ્યા […]

અહેમદ પટેલના વારસા તરીકે રાજકારણ નહીં પણ સેવાકાર્યોને સ્વીકારીશું: પુત્ર ફૈસલ અને પુત્રી મુમતાઝ
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Nov 30, 2020 | 6:25 PM

દિગ્ગ્જ કોંગી નેતા અહેમદ પટેલના નિધનને એક રાજનીતિક યુગનો અંત માનવામાં આવે છે. કોંગ્રેસમાં પરિવારની ત્રણ પેઢીનું માર્ગદર્શન કરનાર ચાણક્ય અહેમદ પટેલના નિધન બાદ તેમનો રાજકીય વારસો પુત્ર ફૈઝલ કે પુત્રી મુમતાઝ આગળ ધપાવશે તેવી અટકળો વચ્ચે આજે ભાઈ – બહેને પત્રકાર પરિષદ સંબોધી રાજકારણથી દૂર રહી અહેમદ પટેલના સેવાકીય કાર્યોને આગળ ધપાવવા સંકેત આપ્યા હતા.

Ahmed patel na varsa tarike rajkaran nai pan seva karya ne swikarishu Putra faisal ane putri mumtaz

અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

અંકલેશ્વરના પીરામણ ગામ ખાતે મર્હુમ અહેમદભાઈ પટેલના નિવાસ સ્થાને દેશભરમાંથી મોટી સંખ્યામાં કોંગી નેતાઓ તેમજ કાર્યકરો મર્હુમ અહેમદભાઈ પટેલને શ્રદ્ધાંજલી અર્પવા ઉમટી રહ્યાં છે. અહેમદ પટેલ ખુબ સરળ વ્યક્તિત્વ ધરાવતા હતા. જેના કારણે જ પટેલના નિધન બાદ દિગ્ગ્જ નેતાઓ કરતા પટેલની મદદ , મિત્રતા અને સાથ મેળવનાર આમ પ્રજા પણ તેટલી જ સંખ્યામાં પટેલના ઘરની બહાર જોવા મળી રહી છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આ પણ વાંચો: વડાપ્રધાન મોદીની કાશીમાં દેવદિવાળી, કાશી વિશ્વનાથ મંદિરમાં પૂજા-અર્ચના કરવા માટે પહોંચ્યા

રાજકારણમાં મોટું કદ ધરાવતા અહેમદ પટેલના નિધન બાદ રાજકીય વારસાને લઈ તર્કવિતર્ક શરૂ થઈ હતી. પરંતુ પિતાના જાહેર જીવનથી દૂર રહેનાર પુત્ર ફૈઝલ અને પુત્રી મુમતાઝ સિદ્દીકીએ આજે અટકળો ઉપર પૂર્ણવિરામ મૂક્યું હતું. ફૈઝલ પટેલે જણાવ્યું હતું કે અહેમદ પટેલના સિદ્ધાંત રાજનીતિ કરવી નહીં પણ લોકોની સેવા કરવાના હતા. એમપી કે એમએલએ બનીને નહીં પણ પ્રજાના સેવક બનીને અમે તેમના સેવાકાર્યોને આગળ ધપાવીશું .અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલ સિદ્દીકી એ જણાવ્યું હતું કે પિતાની જેમ સાચા લોક સેવક બનીને કાર્ય કરીશું. અમારી પોતાની ફાઉન્ડેશન છે અહેમદ પટેલ ઘણી જગ્યાએ સામાજિક કાર્ય કરતા હતા તે અમે આગળ વધારીશું.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
g clip-path="url(#clip0_868_265)">