વડાપ્રધાન મોદીની કાશીમાં દેવદિવાળી, કાશી વિશ્વનાથ મંદિરમાં પૂજા-અર્ચના કરવા માટે પહોંચ્યા
વડાપ્રધાન મોદી આજે પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં દેવદિવાળી તથા અન્ય કાર્યક્રમોમાં સામેલ થવા માટે પહોંચ્યા છે. ત્યારે હાલમાં વડાપ્રધાન મોદી કાશી વિશ્વનાથ મંદિરમાં પૂજા-અર્ચના કરવા માટે પહોંચ્યા છે. તેમની સાથે મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ પણ ઉપસ્થિત છે. કાશી વિશ્વનાથ મંદિરમાં દર્શન કર્યા બાદ વડાપ્રધાન મંદિરના કોરિડર પ્રોજેક્ટની સમીક્ષા કરશે. & Web Stories View more યુઝ […]
વડાપ્રધાન મોદી આજે પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં દેવદિવાળી તથા અન્ય કાર્યક્રમોમાં સામેલ થવા માટે પહોંચ્યા છે. ત્યારે હાલમાં વડાપ્રધાન મોદી કાશી વિશ્વનાથ મંદિરમાં પૂજા-અર્ચના કરવા માટે પહોંચ્યા છે. તેમની સાથે મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ પણ ઉપસ્થિત છે. કાશી વિશ્વનાથ મંદિરમાં દર્શન કર્યા બાદ વડાપ્રધાન મંદિરના કોરિડર પ્રોજેક્ટની સમીક્ષા કરશે.
&
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: ડેરી ઉદ્યોગ ક્ષેત્રે જાણકાર છો તો આ નોકરીઓ તમારા માટે છે, વાંચો વિગત
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો