આહિર સમાજની મહિલાઓએ ભગવાન બારડનું સસ્પેન્શન રદ કરવા વડાપ્રધાન મોદીને લખ્યા પત્રો

આહીર સમાજની મહિલાઓ દ્વારા વડાપ્રધાન મોદીને પત્ર લખવામાં આવ્યો છે. મહીલાઓએ રાખડી સ્વરૂપે લખેલા પોસ્ટકાર્ડમાં મદદની અપીલ કરવાની સાથે ભગવાન બારડનું સસ્પેંસન રદ કરવાની વિનંતી કરવામાં આવી છે. કૉંગ્રેસના તલાલાના ધારાસભ્ય ભગવાન બારડને સસ્પેન્ડ કરવાના મામલે તેમના મત વિસ્તારના લોકોનો રોષ સામે આવી રહ્યો છે. મહત્વનું છે કે ભગવાન બારડને ખનીજ ચોરીના કેસમાં વિધાનસભા અઘ્યક્ષે […]

આહિર સમાજની મહિલાઓએ ભગવાન બારડનું સસ્પેન્શન રદ કરવા વડાપ્રધાન મોદીને લખ્યા પત્રો
Follow Us:
jignesh.k.patel
| Edited By: | Updated on: Mar 22, 2019 | 10:25 AM

આહીર સમાજની મહિલાઓ દ્વારા વડાપ્રધાન મોદીને પત્ર લખવામાં આવ્યો છે. મહીલાઓએ રાખડી સ્વરૂપે લખેલા પોસ્ટકાર્ડમાં મદદની અપીલ કરવાની સાથે ભગવાન બારડનું સસ્પેંસન રદ કરવાની વિનંતી કરવામાં આવી છે.

કૉંગ્રેસના તલાલાના ધારાસભ્ય ભગવાન બારડને સસ્પેન્ડ કરવાના મામલે તેમના મત વિસ્તારના લોકોનો રોષ સામે આવી રહ્યો છે. મહત્વનું છે કે ભગવાન બારડને ખનીજ ચોરીના કેસમાં વિધાનસભા અઘ્યક્ષે સભ્યપદેથી સસ્પેન્ડ કર્યા છે. જેથી તેઓ 6 વર્ષ સુધી કોઈ ચૂંટણી નહી લડી શકે.

ભગવાન બારડ સામે કીન્નાખોરી રાખી તેમને ખોટી રીતે સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાની રજૂઆત કરતા પત્ર આહીર સમાજની મહિલાઓ દ્વારા વડાપ્રધાન મોદીને પત્ર લખ્યો છે. મહીલાઓએ રાખડી સ્વરૂપે લખેલા પોસ્ટકાર્ડમાં મદદની અપીલ કરવાની સાથે ભગવાન બારડનું સસ્પેંસન રદ કરવાની વિનંતી કરવામાં આવી છે.

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

ભાલકા તીર્થ ખાતે પુનમે યોજાયેલી સત્યનારાયણની કથામાં હાજર મહિલાઓએ ભગવાન બારડને ન્યાય મળે તે માટે આ પત્ર લખ્યા હોવાનું સામે આવ્યું છે. 1 માર્ચના રોજ સુત્રાપાડા કોર્ટે ભગવાન બારડને 1995 ના ખનીજ ચોરીના કેસમાં 2 વર્ષ 9 માસની સજા ફટકારી હતી. લગભગ 25 વર્ષ પહેલા સુત્રાપાડાની ગૌચર જમીન મામલે ભગવાન બારડ સામે 2.83 કરોડની ખનીજ ચોરીનો ગુનો નોંધાયો હતો.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
અમદાવાદ માવા-મીઠાઈ ફરસાણ એસોસિએશનો નવતર પ્રયોગ
અમદાવાદ માવા-મીઠાઈ ફરસાણ એસોસિએશનો નવતર પ્રયોગ
ગાંધીનગરમાં ધર્મ પરિવર્તન કરાવનારા પકડી પાડવાનો હિન્દુ સંગઠનનો દાવો
ગાંધીનગરમાં ધર્મ પરિવર્તન કરાવનારા પકડી પાડવાનો હિન્દુ સંગઠનનો દાવો
અમદાવાદની કેટલીક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
અમદાવાદની કેટલીક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
ગુજરાતમાં મતદાન માટે વડાપ્રધાન મોદી અને અમિત શાહ આવશે અમદાવાદ
ગુજરાતમાં મતદાન માટે વડાપ્રધાન મોદી અને અમિત શાહ આવશે અમદાવાદ
આ રાશિના જાતકો આજે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની રાખજો
આ રાશિના જાતકો આજે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની રાખજો
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
g clip-path="url(#clip0_868_265)">