ચીન છોડીને કંપનીઓ ગુજરાતમાં રોકાણ કરે તે માટે CM રુપાણીએ કરી મોટી જાહેરાત, જુઓ VIDEO

દુનિયામાં કોરોના વાઈરસનો કહેર છે અને તેના લીધે વિદેશી કંપનીનો ચીન છોડવા માગે છે.  ઘણી એવી વિદેશી કંપનીઓ ભારતને એક મોટું માર્કેટ ગણી રહી છે. ભારત પણ ચીનની સામે આ તક જતી કરવા ઈચ્છતું નથી. ગુજરાતના સીએમ વિજય રુપાણીએ જાહેરાત કરી કે ગુજરાતમાં જે ઉદ્યોગકારો કંપની ખોલવા માગે છે તેમને છૂટછાટ આપવામાં આવશે. Facebook પર […]

ચીન છોડીને કંપનીઓ ગુજરાતમાં રોકાણ કરે તે માટે CM રુપાણીએ કરી મોટી જાહેરાત, જુઓ VIDEO
Follow Us:
Gautam Parmar
| Edited By: | Updated on: Sep 29, 2020 | 12:05 PM

દુનિયામાં કોરોના વાઈરસનો કહેર છે અને તેના લીધે વિદેશી કંપનીનો ચીન છોડવા માગે છે.  ઘણી એવી વિદેશી કંપનીઓ ભારતને એક મોટું માર્કેટ ગણી રહી છે. ભારત પણ ચીનની સામે આ તક જતી કરવા ઈચ્છતું નથી. ગુજરાતના સીએમ વિજય રુપાણીએ જાહેરાત કરી કે ગુજરાતમાં જે ઉદ્યોગકારો કંપની ખોલવા માગે છે તેમને છૂટછાટ આપવામાં આવશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

સીએમ રુપાણીની મહત્વની જાહેરાત

  •  ચીન છોડી રહેલી કંપનીઓને ગુજરાત આવવા આમંત્રણ આપવામાં આવી રહ્યું છે.
  • જો કોઈ કંપની 1200 દિવસ કામ કરવા પ્રોજેક્ટ લઈ આવે તો લેબર લૉમાંથી પણ કંપનીને મુક્તિ આપવામાં આવશે.
  • રાજ્યમાં ઉદ્યોગકારોને 33 હજાર એકર જમીન આપવામાં આવશે.
  • સરકારે કંપનીઓને આવકારવા માટે નોડલ અધિકારીની નિમણૂક કરી છે.

આ પણ વાંચો :   અમદાવાદ: સમરસ હોસ્ટેલમાં ફરજ બજાવતા કોર્પોરેશન અને સ્ટાફની ગંભીર બેદરકારી આવી સામે, જુઓ VIDEO

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
g clip-path="url(#clip0_868_265)">