સુરતના હિરા ઉદ્યોગમાં કોરોનાનું સંક્રમણ વધશે તો બજાર બંધ કરાવાશે, રસ્તા પર પડેલા ખાડા સાત દિવસમાં પૂરી દેવાશેઃ મ્યુ. કમિશનર

સુરતમાં કોરોનાનું સંક્રમણ વધતા મ્યુ. તંત્રમાં ચિંતા પ્રસરી છે. મ્યુ. કમિશનર બંછાનિધી પાનીએ કહ્યું કે જો હિરા બજારમાં સંક્રમણ વધુ જણાશે તો માર્કેટ બંધ કરાવાશે. આ વર્ષે વરસેલા ભારે વરસાદથી સુરતના અનેક રોડ ધોવાઈ ગયા છે. તુટેલા કે ધોવાઈ ગયેલા રસ્તાઓનું નિરીક્ષણ કરવા નિકળેવા મ્યુનિસિપલ કમિશનરે કહ્યું કે આગામી સાત દિવસમાં સુરત શહેરમાં વરસાદને કારણે […]

સુરતના હિરા ઉદ્યોગમાં કોરોનાનું સંક્રમણ વધશે તો બજાર બંધ કરાવાશે, રસ્તા પર પડેલા ખાડા સાત દિવસમાં પૂરી દેવાશેઃ મ્યુ. કમિશનર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 19, 2020 | 2:28 PM

સુરતમાં કોરોનાનું સંક્રમણ વધતા મ્યુ. તંત્રમાં ચિંતા પ્રસરી છે. મ્યુ. કમિશનર બંછાનિધી પાનીએ કહ્યું કે જો હિરા બજારમાં સંક્રમણ વધુ જણાશે તો માર્કેટ બંધ કરાવાશે. આ વર્ષે વરસેલા ભારે વરસાદથી સુરતના અનેક રોડ ધોવાઈ ગયા છે. તુટેલા કે ધોવાઈ ગયેલા રસ્તાઓનું નિરીક્ષણ કરવા નિકળેવા મ્યુનિસિપલ કમિશનરે કહ્યું કે આગામી સાત દિવસમાં સુરત શહેરમાં વરસાદને કારણે રસ્તાઓમાં પડેલા ખાડાઓ પુરી દેવાશે.

આજે સુરત મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ સુરતના રસ્તાઓની કામગીરી જોવા રાઉન્ડ લીધો હતો. તેમણે પાલિકા તંત્રનો બચાવ કરતા જણાવ્યું હતું કે આ રસ્તાઓ ભ્રષ્ટાચારના કારણે નહિ પણ શહેરમાં વરસેલા દેમાર વરસાદને કારણે ધોવાયા છે. હાલ જ્યારે વરસાદે વિરામ લીધો છે ત્યારે આગામી સાત દિવસમાં તમામ રસ્તાઓનું સમારકામ પૂર્ણ કરવામાં આવશે..

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

કોરોના અંગે પ્રશ્ન પૂછતાં તેમણે ઉમેર્યું હતું કે હીરાઉધોગમાં જે ફરીથી સંક્રમણ વધી રહ્યું છે જેથી હવે જો આ ઉધોગમાં નિયમોનું પાલન નહિ થાય તો જે તે યુનિટને બંધ કરવામાં આવશે. તે જ પ્રમાણે ટેક્સટાઇલ ઉધોગમાં બહારથી આવતા લોકોને ફરજીયાત સાત દિવસ હોમ ક્વોરેન્ટાઇન રહેવું પડશે અને રેપીડ ટેસ્ટ કર્યા બાદ જ તેઓ કામ પર પાછા ફરી શકશે.

આ પણ વાંચોઃરાજકોટમાં હાર્દીક પટેલે કહ્યું, કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસ સત્તાસ્થાને આવશે, વરસાદી પાણી ભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ લવાશે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
g clip-path="url(#clip0_868_265)">