શું તમે પણ પીવો છો ખાલી પેટે ચા? જો તમારો જવાબ છે ‘હા’, તો વાંચી લો આ ખબર!

આપણામાંથી મોટા ભાગના લોકોને સવારે ઉઠીને, બ્રશ કરીને તરત, ખાલી પેટે ચા પીવાની ટેવ હોય છે. મોટા ભાગના લોકોની સવાર જ ચાના ઘૂંટડાથી થાય છે. કેટલાંક લોકો ભૂખ ભગાડવા ચા પીવે છે. પરંતુ શું તમે જાણો છો કે ખાલી  પેટ ચા પીવાથી કેટલા નુક્સાન થાય છે. સવાર સવારમાં ખાલી પેટ રાખવાથી શરીરમાં એસિડનું પ્રમાણ વધી […]

શું તમે પણ પીવો છો ખાલી પેટે ચા? જો તમારો જવાબ છે 'હા', તો વાંચી લો આ ખબર!
Follow Us:
| Updated on: Dec 10, 2018 | 7:38 AM

આપણામાંથી મોટા ભાગના લોકોને સવારે ઉઠીને, બ્રશ કરીને તરત, ખાલી પેટે ચા પીવાની ટેવ હોય છે. મોટા ભાગના લોકોની સવાર જ ચાના ઘૂંટડાથી થાય છે.

કેટલાંક લોકો ભૂખ ભગાડવા ચા પીવે છે. પરંતુ શું તમે જાણો છો કે ખાલી  પેટ ચા પીવાથી કેટલા નુક્સાન થાય છે. સવાર સવારમાં ખાલી પેટ રાખવાથી શરીરમાં એસિડનું પ્રમાણ વધી જાય છે. તેના કારણે એસીડિટીની સમસ્યા થાય છે. તો ચાલો, અમે તમને જણાવીએ કે ખાલી પેટ ચા પીવાના શું નુક્સાન છે…

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

ભૂખ ઓછી લાગે છે!

ખાલી પેટ બ્લેક ટી પીવાથી પેટ ફૂલે છે. ચા ખાલી પેટે ગેસ્ટ્રિક મ્યૂકોસા વધારી દે છે અને જેનાથી ભૂખ ઓછી લાગે છે.

કેંસરની શક્યતા

એક દિવસમાં 4-5 કપ ચા પીવાથી પુરૂષોમાં પ્રોસ્ટેટ કેંસરની શક્યતા સર્જાય છે.

એસીડિટી

ચા એસિડિક હોય છે. ખાલી પેટ પીવાથી એસીડિટી વધે છે. આ જ કારણ છે કે જે લોકો વધારે ચા  પીવે છે તેમને એસીડિટીની સમસ્યા સર્જાય છે.

ગેસ

આદુવાળી ચાને લોકો ખૂબ પસંદ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે ખાલી પેટે આદુવાળી ચા પીવાથી ગેસની સમસ્યા સર્જાય છે.

ઉલ્ટી

ચામાં ટેનિન હોય છે. તેના કારણે ખાલી પેટ ચા પીવાથી ઉલ્ટી જેવું લાગ્યા કરે છે.

[yop_poll id=183]

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

આગઝરતી ગરમી સહન કરવા થઈ જાવ તૈયાર ! આ દિવસે હીટવેવની આગાહી
આગઝરતી ગરમી સહન કરવા થઈ જાવ તૈયાર ! આ દિવસે હીટવેવની આગાહી
આ રાશિના જાતકોને આજે વિદેશ મુસાફરીનો લાભ મળી શકે છે
આ રાશિના જાતકોને આજે વિદેશ મુસાફરીનો લાભ મળી શકે છે
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
g clip-path="url(#clip0_868_265)">