વડોદરા: SRP જવાને ગળેફાંસો ખાઈ કરી આત્મહત્યા
વડોદારમાં SRP જવાને ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી છે. SRP ગ્રુપ-9માં ફરજ બજાવતા જવાને સતત બદલીથી કંટાળીને આત્મહત્યા કરી છે. SRP જવાને સ્થાયી નોકરીની માગ કરી હતી. જવાનની દર 2-3 મહિને બદલી કરી દેવામાં આવતી હતી, તેથી કંટાળીને આ અંતિમ પગલુ ભર્યુ. Web Stories View more ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો […]
વડોદારમાં SRP જવાને ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી છે. SRP ગ્રુપ-9માં ફરજ બજાવતા જવાને સતત બદલીથી કંટાળીને આત્મહત્યા કરી છે. SRP જવાને સ્થાયી નોકરીની માગ કરી હતી. જવાનની દર 2-3 મહિને બદલી કરી દેવામાં આવતી હતી, તેથી કંટાળીને આ અંતિમ પગલુ ભર્યુ.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો