સુરતમાં ખાડીનાં પાણીનાં કારણે ડુબેલા વિસ્તારની મુલાકાતે સુરત મ્યુનિસિપલ કમિશનર,સુરતની મીઠી ખાડીના જળસ્તરમાં આંશિક વધારો થતાં તંત્ર ચિંતામાં
ઉપરવાસમાં ભારે વરસાદને પગલે સુરતની મીઠી ખાડીના જળસ્તરમાં આંશિક વધારો થયો છે જેને પગલે એકસમયે હળવું થયેલું જણાતું સંકટ ફરી તોળાય તેવી શક્યતાને પગલે સ્થાનિકો અને તંત્રમાં ચિંતાનો માહોલ ફરી વળ્યો છે તો બીજીતરફ હજુ સુધી અનેક સોસાયટીઓમાં પાણી ઓસર્યા નથી. જેને લઈ સુરત મ્યુનિસિપલ કમિશનરે લિંબાયત ઝોનની મુલાકાત લીધી હતી તેમણે માધવબાગ રેસીડેન્સી અને […]
ઉપરવાસમાં ભારે વરસાદને પગલે સુરતની મીઠી ખાડીના જળસ્તરમાં આંશિક વધારો થયો છે જેને પગલે એકસમયે હળવું થયેલું જણાતું સંકટ ફરી તોળાય તેવી શક્યતાને પગલે સ્થાનિકો અને તંત્રમાં ચિંતાનો માહોલ ફરી વળ્યો છે તો બીજીતરફ હજુ સુધી અનેક સોસાયટીઓમાં પાણી ઓસર્યા નથી. જેને લઈ સુરત મ્યુનિસિપલ કમિશનરે લિંબાયત ઝોનની મુલાકાત લીધી હતી તેમણે માધવબાગ રેસીડેન્સી અને નંદનવન રો-હાઉસ વિસ્તારની મુલાકાત લીધી. મહત્વનું છે કે મીઠી ખાડીના જળસ્તર વધતા આ વિસ્તારોમાં પાણી ભરાયા હતા
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો