છેલ્લા ત્રણ દિવસથી પીવાનુ પાણી પ્રદુષિત આવતા અમદાવાદના મધ્ય ઝોનના રહીશો પરેશાન
અમદાવાદના મધ્ય ઝોનના રહીશો પીવાના પ્રદષિત પાણીની સમસ્યાથી ત્રસ્ત છે. મધ્ય ઝોનના શાહપુર, કાલુપુર, દરિયાપુર, ખાડીયા અને શાહીબાગ સહિતના વિસ્તારોમાં છેલ્લા ત્રણ દિવસથી પીવાનું ગંદુ પાણી આવી રહ્યું છે.કોર્પોરેટર સહિત તંત્રને રજૂઆત બાદ પણ પીવાલાયક પાણી ન મળતા સ્થાનિકો બહારથી સ્વ ખર્ચે પીવાલાયક શુદ્ધ પાણી લાવી રહ્યા છે. Web Stories View more આજનું રાશિફળ […]
અમદાવાદના મધ્ય ઝોનના રહીશો પીવાના પ્રદષિત પાણીની સમસ્યાથી ત્રસ્ત છે. મધ્ય ઝોનના શાહપુર, કાલુપુર, દરિયાપુર, ખાડીયા અને શાહીબાગ સહિતના વિસ્તારોમાં છેલ્લા ત્રણ દિવસથી પીવાનું ગંદુ પાણી આવી રહ્યું છે.કોર્પોરેટર સહિત તંત્રને રજૂઆત બાદ પણ પીવાલાયક પાણી ન મળતા સ્થાનિકો બહારથી સ્વ ખર્ચે પીવાલાયક શુદ્ધ પાણી લાવી રહ્યા છે.
આ પણ વાંચોઃબાયોડિઝલના ગેરકાયદે વેચાણને અટકાવવા સરકારનો આદેશ, પેટ્રોલ પંપ સંચાલકોએ આંદોલન સમેટયું
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો