વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે સારા સમાચાર! શિક્ષણ વિભાગે કરી મહત્વની જાહેરાત, જુઓ VIDEO
રાજ્યમાં કથળતા જતા શિક્ષણના સ્તરને સુધરાવા માટે રાજ્યના શિક્ષણ વિભાગે એક મહત્વની જાહેરાત કરી છે. શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ધોરણ 5 થી 8 ની પરીક્ષામાં નાપાસ વિદ્યાર્થીને નાપાસ કરવાનો નિર્ણય કરાયો છે. જોકે નાપાસ વિદ્યાર્થી બે માસમાં ફરી પરીક્ષા આપી શકશે, પરંતુ ફરીવારની પરીક્ષામાં પણ વિદ્યાર્થી નાપાસ થશે તો તેને તે જ ધોરણમાં રાખવામાં આવશે. મહત્વનું […]
રાજ્યમાં કથળતા જતા શિક્ષણના સ્તરને સુધરાવા માટે રાજ્યના શિક્ષણ વિભાગે એક મહત્વની જાહેરાત કરી છે. શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ધોરણ 5 થી 8 ની પરીક્ષામાં નાપાસ વિદ્યાર્થીને નાપાસ કરવાનો નિર્ણય કરાયો છે. જોકે નાપાસ વિદ્યાર્થી બે માસમાં ફરી પરીક્ષા આપી શકશે, પરંતુ ફરીવારની પરીક્ષામાં પણ વિદ્યાર્થી નાપાસ થશે તો તેને તે જ ધોરણમાં રાખવામાં આવશે. મહત્વનું છે કે અગાઉ ધોરણ 5 થી 8 દરમિયાન નાપાસ વિદ્યાર્થીઓને પણ પાસ કરી દેવામાં આવતા હતા.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: RBIએ આ બેંક પર 6 મહિના માટે મુક્યો પ્રતિબંધ, જુઓ VIDEO