રાજ્યના ખેડૂતોને આગામી 7મી જૂનથી નવી સિઝનની ખેતી માટે નર્મદાનું મળશે પાણી
રાજ્યના ખેડૂતોને આગામી રવિવાર એટલે કે 7મી જૂનથી નવી સિઝનની ખેતી માટે નર્મદાનું પાણી મળશે. આ મહત્વપૂર્ણ જાહેરાત કરી છે રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે. નીતિન પટેલે આપેલી માહિતી મુજબ રાજ્યની 14 લાખ હેક્ટર જમીનમાં નર્મદાનું પાણી પહોંચશે અને ખેડૂતો ખેતીમાં આ પાણીનો ઉપયોગ કરી શકશે. સાથે જ નર્મદાનું પાણી સુજલામ સુફલામ યોજના, સૌની યોજના, […]
રાજ્યના ખેડૂતોને આગામી રવિવાર એટલે કે 7મી જૂનથી નવી સિઝનની ખેતી માટે નર્મદાનું પાણી મળશે. આ મહત્વપૂર્ણ જાહેરાત કરી છે રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે. નીતિન પટેલે આપેલી માહિતી મુજબ રાજ્યની 14 લાખ હેક્ટર જમીનમાં નર્મદાનું પાણી પહોંચશે અને ખેડૂતો ખેતીમાં આ પાણીનો ઉપયોગ કરી શકશે. સાથે જ નર્મદાનું પાણી સુજલામ સુફલામ યોજના, સૌની યોજના, ખારીકટ અને ફતેવાડી કેનાલમાં પણ છોડાશે, જેથી 4 કરોડ કરતા વધુ ગુજરાતીઓને નર્મદા દ્વારા પીવાનું પાણી મળી શકશે.
આ પણ વાંચો: ભાજપના 3 ધારાસભ્યો કોરોના પોઝિટીવ, રાજ્યસભાની ચૂંટણીમાં નહીં કરી શકે મતદાન
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો