અમદાવાદઃ મોરૈયા ગામમાં સેનિટાઇઝરનું મટિરીયલ બનાવતી કંપનીમાં લાગી આગ, બે કામદાર ગંભીર રીતે દાઝ્યા
અમદાવાદના ચાંગોદર પાસે આવેલ મોરૈયા ગામની કંપનીમાં આગ લાગી છે, જેમાં બે કામદાર ગંભીર રીતે દાઝ્યા છે. સેનિટાઇઝરનું મટિરીયલ બનાવતી આરમેડ ફોર્મેશન પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં આગ લાગી છે. ફાયર બ્રિગેડની 13 ગાડી સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોચ્યા છે અને આગ બુઝાવવાની કામગીરી ચાલુ છે. આ પણ વાંચો: પંચમહાલ: TRB જવાન પર અજાણ્યા ઈસમોએ કર્યો એસિડ […]
અમદાવાદના ચાંગોદર પાસે આવેલ મોરૈયા ગામની કંપનીમાં આગ લાગી છે, જેમાં બે કામદાર ગંભીર રીતે દાઝ્યા છે. સેનિટાઇઝરનું મટિરીયલ બનાવતી આરમેડ ફોર્મેશન પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં આગ લાગી છે. ફાયર બ્રિગેડની 13 ગાડી સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોચ્યા છે અને આગ બુઝાવવાની કામગીરી ચાલુ છે.
આ પણ વાંચો: પંચમહાલ: TRB જવાન પર અજાણ્યા ઈસમોએ કર્યો એસિડ એટેક, પોલીસે તપાસ હાથ ધરી
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો