જુનાગઢ પર પાકિસ્તાનનાં દાવા પર પક્ષ અને વિપક્ષ એક,જવાહર ચાવડાએ કહ્યું કે,પાકિસ્તાનનો ભારતના પ્રદેશ પર કોઈ અધિકાર નહી,નક્શો તેમના નેતાઓની અક્કલનું પ્રદર્શન
પાકિસ્તાનની આ નાપાક હરકતને લઈને સત્તા પક્ષ અને વિપક્ષ બંનેએ ઈમરાન ખાનને આડેહાથ લીધા. પ્રધાન જવાહર ચાવડાએ કહ્યું કે, પાકિસ્તાનનો ભારતના પ્રદેશ પર કોઈ અધિકાર જ નથી. આ સમગ્ર બાબત પાકિસ્તાનના નેતાઓની અક્કલનું પ્રદર્શન છે તો બીજી તરફ કોંગ્રેસના નેતા અહેમદ પટેલ ટ્વિટ કરીને લખ્યું કે, સમગ્ર બાબત એક હાસ્યાસ્પદ કહી શકાય. વધુમાં લખ્યું કે, […]
પાકિસ્તાનની આ નાપાક હરકતને લઈને સત્તા પક્ષ અને વિપક્ષ બંનેએ ઈમરાન ખાનને આડેહાથ લીધા. પ્રધાન જવાહર ચાવડાએ કહ્યું કે, પાકિસ્તાનનો ભારતના પ્રદેશ પર કોઈ અધિકાર જ નથી. આ સમગ્ર બાબત પાકિસ્તાનના નેતાઓની અક્કલનું પ્રદર્શન છે તો બીજી તરફ કોંગ્રેસના નેતા અહેમદ પટેલ ટ્વિટ કરીને લખ્યું કે, સમગ્ર બાબત એક હાસ્યાસ્પદ કહી શકાય. વધુમાં લખ્યું કે, 1948માં સરદાર પટેલના પ્રયાસથી જૂનાગઢ ભારતનો અભિન્ન અંગ બન્યું હતુ.