ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના 510 નવા પોઝિટિવ કેસ નોંધાયા, 31 દર્દીના મોત, જાણો તમામ જિલ્લાની વિગત

છેલ્લાં 24 કલાકમાં ગુજરાતમાં કોરોના વાઈરસના 510 નવા કેસ નોંધાયા છે.  આ જ સમયગાળામાં કોરોના વાઈરસના સંક્રમણમાંથી સ્વસ્થ થઈને 348 દર્દી ઘરે પહોંચ્યાં છે.  રાજ્યમાં કોરોના વાઈરસની સારવાર લઈ રહ્યાં હોય એવા દર્દીની સંખ્યા વધીને 6,239 થઈ ગઈ છે. કોરોના વાઈરસના લીધે 31 લોકોએ છેલ્લાં 24 કલાકમાં જીવ ગુમાવ્યો છે. Facebook પર તમામ મહત્વના સમાચાર […]

ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના 510 નવા પોઝિટિવ કેસ નોંધાયા, 31 દર્દીના મોત, જાણો તમામ જિલ્લાની વિગત
Follow Us:
Gautam Parmar
| Edited By: | Updated on: Sep 28, 2020 | 1:35 PM

છેલ્લાં 24 કલાકમાં ગુજરાતમાં કોરોના વાઈરસના 510 નવા કેસ નોંધાયા છે.  આ જ સમયગાળામાં કોરોના વાઈરસના સંક્રમણમાંથી સ્વસ્થ થઈને 348 દર્દી ઘરે પહોંચ્યાં છે.  રાજ્યમાં કોરોના વાઈરસની સારવાર લઈ રહ્યાં હોય એવા દર્દીની સંખ્યા વધીને 6,239 થઈ ગઈ છે. કોરોના વાઈરસના લીધે 31 લોકોએ છેલ્લાં 24 કલાકમાં જીવ ગુમાવ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

આ પણ વાંચો :  ભાયલી, વેમાલી, સેવાસી, બીલ સહિતના 7 ગામનો વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં સમાવેશ

રાજ્યમાં કોરોના વાઈરસના લીધે કુલ 1592 લોકોના થયા મોત

In last 24 hours, More 510 tested positive for coronavirus in Gujarat

ગુજરાતમાં કોરોના વાઈરસના કેસમાં કોઈ જ ઘટાડો જોવા મળી રહ્યો નથી.  છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના નવા 510 કેસ નોંધાયા છે. અમદાવાદ જિલ્લામાં સૌથી વધારે કોરોના વાઈરસના 317 કેસ છેલ્લાં 24 કલાકમાં નોંધાયા છે. અમદાવાદમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા વધીને 17946 થઈ ગઈ છે.  રાજ્યમાં કોરોના વાઈરસના કુલ પોઝિટિવ કેસની સંખ્યા 25,658 નોંધાઈ છે.  જ્યારે કોરોના વાઈરસની સામે જંગ જીત્યો હોય એવા દર્દીની કુલ સંખ્યા 17,829 નોંધાઈ છે.  ગુજરાતમાં કોરોનાના લીધે કુલ 1592 લોકોનો જીવ ગયો છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">