ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 19 દર્દીઓના મોત, વધુ 348 કેસ નોંધાયા: આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિ

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઈરસથી વધુ 19 દર્દીઓના મોત થયા છે. ત્યારે 6,010 જેટલા દર્દીઓની હાલત સ્થિર છે અને 46 દર્દીઓ વેન્ટિલેટર પર છે. ત્યારે આજે વધુ 273 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. અત્યાર સુધીમાં કુલ 4308 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં વધુ 348 પોઝિટીવ કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં 264 […]

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 19 દર્દીઓના મોત, વધુ 348 કેસ નોંધાયા: આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિ
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 29, 2020 | 10:06 AM

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઈરસથી વધુ 19 દર્દીઓના મોત થયા છે. ત્યારે 6,010 જેટલા દર્દીઓની હાલત સ્થિર છે અને 46 દર્દીઓ વેન્ટિલેટર પર છે. ત્યારે આજે વધુ 273 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. અત્યાર સુધીમાં કુલ 4308 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં વધુ 348 પોઝિટીવ કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં 264 કેસ, વડોદરામાં 19 કેસ, સુરતમાં 34 કેસ, ગાંધીનગર અને ખેડામાં 6 કેસ, પાટણમાં 3 કેસ ત્યારે મહેસાણા, દાહોદ અને વલસાડમાં 2-2 કેસ અને પંચમહાલ, રાજકોટ અને જુનાગઢમાં 1-1 કેસ નોંધાયા છે. જેની માહિતી આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિએ પત્રકાર પરિષદમાં આપી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">