ગીર સોમનાથમાં લીલો દુષ્કાળ, ખેતરો દરિયામાં પલટાયા, અનેક પાક બળી ગયા, ખેડૂતોને મદદ કરીને ઉગારવા અપીલ

આ વર્ષે ગીર સોમનાથ જિલ્લામાં વરસેલા ભારે વરસાદને પગલે, જિલ્લાના અનેક વિસ્તારના ખેતરોમાં પાણી ભરાઈ જતા, દરિયા જેવા દ્રશ્યો સર્જાયા છે. ખેતરોમાં દરિયાની જેમ પાણી પાણી જ થઈ જતા લીલો દુષ્કાળ પડ્યો છે. ગીર સોમનાથ જિલ્લામાં આ વર્ષે કરાયેલા મગફળી, સોયાબીન, કપાસ, શાકભાજી, ધાસચારાનો પાક બળી ગયો છે. છેલ્લા 25 દિવસથી અનેક વિસ્તારના ખેતરોમાં ભરાયેલા પાણી […]

ગીર સોમનાથમાં લીલો દુષ્કાળ, ખેતરો દરિયામાં પલટાયા, અનેક પાક બળી ગયા, ખેડૂતોને મદદ કરીને ઉગારવા અપીલ
Follow Us:
| Updated on: Sep 19, 2020 | 2:29 PM

આ વર્ષે ગીર સોમનાથ જિલ્લામાં વરસેલા ભારે વરસાદને પગલે, જિલ્લાના અનેક વિસ્તારના ખેતરોમાં પાણી ભરાઈ જતા, દરિયા જેવા દ્રશ્યો સર્જાયા છે. ખેતરોમાં દરિયાની જેમ પાણી પાણી જ થઈ જતા લીલો દુષ્કાળ પડ્યો છે. ગીર સોમનાથ જિલ્લામાં આ વર્ષે કરાયેલા મગફળી, સોયાબીન, કપાસ, શાકભાજી, ધાસચારાનો પાક બળી ગયો છે. છેલ્લા 25 દિવસથી અનેક વિસ્તારના ખેતરોમાં ભરાયેલા પાણી આજે પણ યથાવત છે. અને હજુ ક્યારે ઓસરે તે નક્કી નથી. આ સંજોગોમા સરકારે તાકીદે સર્વે કરીને લીલા દુષ્કાળનો ભોગ બનેલા ખેડૂતોને રાહત આપવી જોઈએ.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

આ પણ વાંચોઃસુરતના હિરા ઉદ્યોગમાં કોરોનાનું સંક્રમણ વધશે તો બજાર બંધ કરાવાશે, રસ્તા પર પડેલા ખાડા સાત દિવસમાં પૂરી દેવાશેઃ મ્યુ. કમિશનર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">