ગીર સોમનાથમાં લીલો દુષ્કાળ, ખેતરો દરિયામાં પલટાયા, અનેક પાક બળી ગયા, ખેડૂતોને મદદ કરીને ઉગારવા અપીલ
આ વર્ષે ગીર સોમનાથ જિલ્લામાં વરસેલા ભારે વરસાદને પગલે, જિલ્લાના અનેક વિસ્તારના ખેતરોમાં પાણી ભરાઈ જતા, દરિયા જેવા દ્રશ્યો સર્જાયા છે. ખેતરોમાં દરિયાની જેમ પાણી પાણી જ થઈ જતા લીલો દુષ્કાળ પડ્યો છે. ગીર સોમનાથ જિલ્લામાં આ વર્ષે કરાયેલા મગફળી, સોયાબીન, કપાસ, શાકભાજી, ધાસચારાનો પાક બળી ગયો છે. છેલ્લા 25 દિવસથી અનેક વિસ્તારના ખેતરોમાં ભરાયેલા પાણી […]
આ વર્ષે ગીર સોમનાથ જિલ્લામાં વરસેલા ભારે વરસાદને પગલે, જિલ્લાના અનેક વિસ્તારના ખેતરોમાં પાણી ભરાઈ જતા, દરિયા જેવા દ્રશ્યો સર્જાયા છે. ખેતરોમાં દરિયાની જેમ પાણી પાણી જ થઈ જતા લીલો દુષ્કાળ પડ્યો છે. ગીર સોમનાથ જિલ્લામાં આ વર્ષે કરાયેલા મગફળી, સોયાબીન, કપાસ, શાકભાજી, ધાસચારાનો પાક બળી ગયો છે. છેલ્લા 25 દિવસથી અનેક વિસ્તારના ખેતરોમાં ભરાયેલા પાણી આજે પણ યથાવત છે. અને હજુ ક્યારે ઓસરે તે નક્કી નથી. આ સંજોગોમા સરકારે તાકીદે સર્વે કરીને લીલા દુષ્કાળનો ભોગ બનેલા ખેડૂતોને રાહત આપવી જોઈએ.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો