સાચા આદીજાતીના (ST) લોકો નક્કી કરવા ગુજરાત સરકારે રચ્યુ કમિશન, 1956ની સ્થિતિના આધારે તપાસ કરીને લાભાર્થીની યાદી કરાશે જાહેર

ગુજરાતમાં કેટલાક લોકો જંગલમાં ના રહેતા હોવા છતા, વનવાસી તરીકે મળતા આદીજાતીના (ST) પ્રમાણપત્રો મેળવી લીધા છે. આવા પ્રમાણપત્રો મેળવનારા સાચા લાભાર્થીઓ છે કે કેમ તે નક્કી કરવા માટે ગુજરાત સરકારે કમિશન રચ્યું છે. આ કમિશનમાં હાઈકોર્ટના નિવૃત ન્યાયમૂર્તિ, વન વિભાગના ડીએફઓ, નિવૃત એડીશનલ કલેકટર અને બે નિવૃત ડીસ્ટ્રીક્ટ જજનો સમાવેશ કરાશે. ગુજરાતમાં ખાસ કરીને […]

સાચા આદીજાતીના (ST) લોકો નક્કી કરવા ગુજરાત સરકારે રચ્યુ કમિશન, 1956ની સ્થિતિના આધારે તપાસ કરીને લાભાર્થીની યાદી કરાશે જાહેર
Follow Us:
| Updated on: Jul 08, 2020 | 10:16 AM

ગુજરાતમાં કેટલાક લોકો જંગલમાં ના રહેતા હોવા છતા, વનવાસી તરીકે મળતા આદીજાતીના (ST) પ્રમાણપત્રો મેળવી લીધા છે. આવા પ્રમાણપત્રો મેળવનારા સાચા લાભાર્થીઓ છે કે કેમ તે નક્કી કરવા માટે ગુજરાત સરકારે કમિશન રચ્યું છે. આ કમિશનમાં હાઈકોર્ટના નિવૃત ન્યાયમૂર્તિ, વન વિભાગના ડીએફઓ, નિવૃત એડીશનલ કલેકટર અને બે નિવૃત ડીસ્ટ્રીક્ટ જજનો સમાવેશ કરાશે.

ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર જિલ્લામાં આવેલ જંગલ વિસ્તારમાં રહેતા પશુપાલકોને વનવાસી ગણીને આદીજાતિના પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા. પરંતુ છેલ્લા કેટલાક સમયથી વનવાસી તરીકે મેળવેલા પ્રમાણપત્રો યોગ્યતા વિના મળ્યા હોવાના મુદ્દે દક્ષિણ ગુજરાતના આદીજાતીના લોકોએ વિરોધ કરીને અદાલતના દ્વાર પણ ખખડાવ્યા હતા. આ મુદ્દે ખુબ વિવાદ સર્જાયા બાદ પ્રશ્નના કાયમી ઉકેલ માટે આજે મળેલ રાજય પ્રધાનમંડળની બેઠકમાં કમિશન રચીને શિડ્યુલ ટ્રાઈબના (ST) પ્રમાણપત્ર મેળવવા પાત્ર સાચા લાભાર્થીની યાદી જાહેર કરવાનો નિર્ણય કર્યો છે. જુઓ વિડીયો

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">