બનાસકાંઠા ગૌશાળા-પાંજરાપોળના સંચાલકોનું આંદોલન ઉગ્ર, ગૌધન રસ્તામાં છોડી દેવાયુ, પાંજરાપોળ-ગૌશાળા બહાર ખડકી દેવાઈ પોલીસ

બનાસકાંઠા જિલ્લામાં ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકોનું આંદોલન વધુ ઉગ્ર બની રહ્યું છે. બનાસકાંઠા જિલ્લાની મોટાભાગની ગૌશાળા અને પાંજરાપોળમાંથી પશુધનને રસ્તામાં છોડી વિરોધ કરવામાં આવ્યો. ગૌશાળા સંચાલકોની માંગ છે કે જ્યાં સુધી સરકાર પશુ સહાય માટેની માગણી નહીં સ્વીકારે ત્યાં સુધી ગૌધન હવે રસ્તા પર રહેશે. ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકોએ પશુધનને રસ્તા પર છોડી મૂકતા, દરેક […]

બનાસકાંઠા ગૌશાળા-પાંજરાપોળના સંચાલકોનું આંદોલન ઉગ્ર, ગૌધન રસ્તામાં છોડી દેવાયુ, પાંજરાપોળ-ગૌશાળા બહાર ખડકી દેવાઈ પોલીસ
Follow Us:
Bipin Prajapati
| Edited By: | Updated on: Sep 18, 2020 | 9:04 PM

બનાસકાંઠા જિલ્લામાં ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકોનું આંદોલન વધુ ઉગ્ર બની રહ્યું છે. બનાસકાંઠા જિલ્લાની મોટાભાગની ગૌશાળા અને પાંજરાપોળમાંથી પશુધનને રસ્તામાં છોડી વિરોધ કરવામાં આવ્યો. ગૌશાળા સંચાલકોની માંગ છે કે જ્યાં સુધી સરકાર પશુ સહાય માટેની માગણી નહીં સ્વીકારે ત્યાં સુધી ગૌધન હવે રસ્તા પર રહેશે. ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકોએ પશુધનને રસ્તા પર છોડી મૂકતા, દરેક પાંજરાપોળ અને ગૌશાળાની બહાર પોલીસ બંદોબસ્ત ગોઢવી દેવાયો હતો. અને પાંજરાપોળ અને ગૌશાળામાંથી પશુઘનને રસ્તા પર આવતુ અટકાવવા કાર્યવાહી કરી હતી. રાજ્યની સૌથી વધુ 154 ગૌશાળા અને પાંજરાપોળ બનાસકાંઠા જિલ્લામાં આવેલી છે. જેમાં એક લાખથી વધુ પશુધનનો નિભાવ થઈ રહ્યો છે.

આ પણ વાંચોઃપોલીસ સ્ટેશનમાં જ જુગાર રમતા પોલીસનો વિડીયો વાયરલ, જૂગારી પોલીસને સસ્પેન્ડ કરાયા

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
g clip-path="url(#clip0_868_265)">