ઈતિહાસમાં પ્રથમ વખત અમદાવાદમાં રથયાત્રા નહીં નીકળે, હાઈકોર્ટે લગાવી રોક
અમદાવાદની રથયાત્રાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. 23 જૂને અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથની રથયાત્રા નહીં નીકળે. રથયાત્રા નીકળે તો કોરોનાના કેસની સંખ્યા વધવાનો ડર હોવાથી હાઈકોર્ટે રોક લગાવી છે. સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ હાઈકોર્ટનો નિર્ણય છે. જગન્નાથ મંદિરના મહંત શ્રી દિલીપ દાસે કહ્યું કે પુરીમાં જે રીતે થશે તે રીતે કરીશું, આવતીકાલે સરકાર […]
અમદાવાદની રથયાત્રાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. 23 જૂને અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથની રથયાત્રા નહીં નીકળે. રથયાત્રા નીકળે તો કોરોનાના કેસની સંખ્યા વધવાનો ડર હોવાથી હાઈકોર્ટે રોક લગાવી છે. સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ હાઈકોર્ટનો નિર્ણય છે. જગન્નાથ મંદિરના મહંત શ્રી દિલીપ દાસે કહ્યું કે પુરીમાં જે રીતે થશે તે રીતે કરીશું, આવતીકાલે સરકાર સાથે વાટાઘાટો કરવામાં આવશે અને કોર્ટના ચુકાદાને માન્ય રાખવામાં આવશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો