AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સ્કૂલ જતા 75% બાળકોને માથાના દુઃખાવાની સમસ્યા, બાળકોનાં માથાના દુઃખાવાને અવગણશો નહિં, જાણો કયા કારણો છે જવાબદાર

પુખ્તવયના લોકોની જેમ ટીનેજર્સને પણ માથામાં દુઃખાવાની સમસ્યા હોય શકે છે. એક રિસર્ચ પ્રમાણે સ્કૂલ જતા 75% બાળકોને માથાના દુઃખાવાની સમસ્યા હોય છે. સ્ટડીઝમાં જણાવ્યા પ્રમાણે સ્કૂલ જતા 58.4 % બાળકોને માનસિક તણાવના કારણે માથામાં દુઃખાવો થાય છે. આવો જાણીએ તેના શું કારણ હોય શકે છે. અભ્યાસમાં નબળા હોવું, સારા પર્ફોમન્સ કરવાનું દબાણ અને શારીરિક […]

સ્કૂલ જતા 75% બાળકોને માથાના દુઃખાવાની સમસ્યા, બાળકોનાં માથાના દુઃખાવાને અવગણશો નહિં, જાણો કયા કારણો છે જવાબદાર
Parul Mahadik
| Edited By: | Updated on: Oct 01, 2020 | 8:42 AM
Share

પુખ્તવયના લોકોની જેમ ટીનેજર્સને પણ માથામાં દુઃખાવાની સમસ્યા હોય શકે છે. એક રિસર્ચ પ્રમાણે સ્કૂલ જતા 75% બાળકોને માથાના દુઃખાવાની સમસ્યા હોય છે. સ્ટડીઝમાં જણાવ્યા પ્રમાણે સ્કૂલ જતા 58.4 % બાળકોને માનસિક તણાવના કારણે માથામાં દુઃખાવો થાય છે. આવો જાણીએ તેના શું કારણ હોય શકે છે.

અભ્યાસમાં નબળા હોવું, સારા પર્ફોમન્સ કરવાનું દબાણ અને શારીરિક એક્ટિવિટી ઓછી હોવી માથાના દુઃખાવાનું કારણ હોય શકે છે. બાળકની તબિયત કેવી છે, તેને પહેલા કોઈ બીમારી હતી કે નહીં, તેના પરથી માથાના દુઃખાવાનું કારણ જાણી શકાય છે.

ટેંશનના કારણથી પણ માથામાં બંને તરફ દુઃખાવો થાય છે. તેના કારણે માથા અને ગરદનની માંસપેશીઓ ખેંચાય છે. વધુ પડતા થાકને કારણે પણ આ થાય છે.

કેટલાક બાળકોમાં રહી રહીને પણ માથાનો દુઃખાવો ઉપડે છે. એકવાર શરૂ થયા પછી આ દુઃખાવો 15 મિનિટ સુધી રહે છે. તેમાં માથાની એક તરફ બહુ વધારે દર્દ થાય છે. તેના કારણે બેચેની, આંખમાં પાણી આવવું, નાક બંધ થવું જેવા લક્ષણ પણ દેખાય છે.

કેટલાક બાળકોને માઈગ્રેનનો દુઃખાવો પણ હોય છે. જેમાં માંસપેશીઓ ખેંચાય છે. આ દુઃખાવામાં ઉલટી બેચેની પણ થાય છે. સારી રીતે ઊંઘ ન મળવાને કારણે પણ બાળકોમાં માથાનો દુઃખાવો થાય છે. જો તમારું બાળક માથામાં દુઃખાવાની વધારે ફરિયાદ કરે તો રાહ જોયા વગર તાત્કાલિક ડોકટરનો સંપર્ક કરવો જોઈએ.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

"ક્લબિંગ પણ કરે છે અને ભજન પણ ગાય છે": RSS પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકર
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
g clip-path="url(#clip0_868_265)">