AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ફાંસી આપતા પહેલા કેદીને તેની છેલ્લી ઇચ્છા કેમ પૂછવામાં આવે છે? જાણો આ પાછળનું ખાસ કારણ

તમે ફિલ્મોમાં સાંભળ્યું હશે કે ગુનેગારને ફાંસી આપતા પહેલા તેની છેલ્લી ઈચ્છા પૂછવામાં આવે છે. ચાલો જાણીએ કે ગુનેગારને ફાંસી આપતા પહેલા છેલ્લી ઈચ્છા કેમ પૂછવામાં આવે છે?

ફાંસી આપતા પહેલા કેદીને તેની છેલ્લી ઇચ્છા કેમ પૂછવામાં આવે છે? જાણો આ પાછળનું ખાસ કારણ
| Updated on: Aug 28, 2025 | 3:09 PM
Share
તમે ફિલ્મો અને ટીવી સીરિયલમાં જોયું હશે કે, જે લોકોને ફાંસીની સજા સંભળાવવામાં આવે છે. તેની છેલ્લી ઈચ્છા કેમ પુછવામાં આવે છે?તમે સાંભળ્યું હશે કે, કેટલાક લોકો પોતાની છેલ્લી ઈચ્છામાં પોતાની પસંદનું જમવાનું માંગે છે. તો કેટલાક લોકોની છેલ્લી ઈચ્છા તેના પરિવારને મળવાની હોય છે.કોઈ પણ કેસમાં ગુનેગારને મૃત્યુદંડની સજા આપતા પહેલા, કેટલાક નિયમોનું પાલન કરવું પડે છે.

છેલ્લી ઈચ્છા કેમ પૂછવામાં આવે છે?

આ નિયમોમાંથી એક છે તેની છેલ્લી ઈચ્છા પૂછવી. શું તમે જાણો છો કે ફાંસી આપતા પહેલા ગુનેગારની છેલ્લી ઈચ્છા કેમ પૂછવામાં આવે છે? ફાંસી આપતા પહેલા છેલ્લી ઈચ્છા પૂછવાની પરંપરા કેવી રીતે શરૂ થઈ?કોઈ કેદીને ફાંસી આપ્યા પહેલા તેની છેલ્લી ઈચ્છા પુરી કરવાનો નિયમ સદીઓથી ચાલી રહ્યો છે. આની શરુઆત કઈ રીતે થઈ તેની જાણકારી ઉપલ્બધ નથી. કેટલાક રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે,આ પરંપરા ઈંગ્લેન્ડમાં 18મી સદીથી શરુ થઈ હતી. તેની છેલ્લી ઈચ્છા પુરી કરવાની પરંપરા જુની છે. ધીમે ધીમે આ પરંપરા અન્ય દેશોમાં પણ ફેલાઇ છે.

મૃત્યું પહેલા તેની છેલ્લી છેલ્લી ઈચ્છા

બધાના મનમાં એક સવાલ જરુર આવે છે કે, આખરે ફાંસી આપ્યા પહેલા દોષીની જરુરી ઈચ્છા કેમ પુછવામાં આવે છે? આની પાછળ કારણ એવું છે કે, તેમને છેલ્લી ઈચ્છા એટલા માટે પુછવામાં આવે છે કે, જો મૃત્યું પહેલા તેની છેલ્લી ઈચ્છા પુરી ન કરવામાં આવે તો તેની આત્મા ભટકતી રહે છે. આ કારણ છે કે, આજે પણ મરનારની છેલ્લી ઈચ્છા પુછવામાં આવે છે. તમને જણાવી દઈએ કે, જેલના મૈનુઅલમાં છેલ્લી ઈચ્છા પૂછવાની કોઈ જોગવાઈ નથી, પરંતુ જેલમાં તે એક પરંપરા તરીકે ચાલી આવી છે.
એક ઈન્ટરવ્યુમાં જેલ ઓફિસરે જણાવ્યું હતુ કે,જેલ મેન્યુઅલમાં ગુનેગારની છેલ્લી ઇચ્છાની જોગવાઈનો સમાવેશ કરવામાં આવ્યો નથી કારણ કે, આના કારણે ઘણા ગુનેગારો તેમની ફાંસી રદ કરવાની માંગ કરી શકે છે. તેમણે કહ્યું હતું કે આ એક પરંપરા તરીકે ચાલી રહ્યું છે.છેલ્લી ઇચ્છા તરીકે, ગુનેગારને પૂછવામાં આવે છે કે તે શું ખાવા માંગે છે, તેના પરિવારને મળવા માંગે છે અથવા કોઈ પૂજારી કે મૌલવીને મળવા માંગે છે. ઉપરાંત, તેને ધાર્મિક પુસ્તક વાંચવાની પણ પરવાનગી આપવામાં આવે છે.

 જે વસ્તુની તમને જાણ નથી તેના વિશે તમે માહિતગાર બનશો. તો તે માટે વધુ સમાચાર વાંચવા માટે કામની વાત પર ક્લિક કરો

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">