‘તમે દિલ્હીના લોકોથી કેમ નારાજ છો?’… બજેટ રોકવા સામે કેજરીવાલે PM Modiને લખ્યો પત્ર

Arvind Kejriwal Writes To PM Modi: અરવિંદ કેજરીવાલે પીએમ મોદીને પત્ર લખીને કહ્યું કે દેશના 75 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર એવું બન્યું છે કે કોઈ રાજ્યનું બજેટ રોકી દેવામાં આવ્યું હોય.

'તમે દિલ્હીના લોકોથી કેમ નારાજ છો?'... બજેટ રોકવા સામે કેજરીવાલે PM Modiને લખ્યો પત્ર
Arvind Kejriwal, PM Modi
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 21, 2023 | 12:01 PM

આમ આદમી પાર્ટીની સરકાર મંગળવારે એટલે કે આજે દિલ્હી વિધાનસભામાં પોતાનું બજેટ રજૂ કરશે નહીં. કેજરીવાલ સરકારે દાવો કર્યો હતો કે, બજેટ રજૂ કરવાની મંજૂરી કેન્દ્ર સરકાર પાસેથી મળી શકી નથી. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે.

અરવિંદ કેજરીવાલે પીએમ મોદીને પત્ર લખીને કહ્યું કે દેશના 75 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર એવું બન્યું છે કે કોઈ રાજ્યનું બજેટ રોકી દેવામાં આવ્યું હોય. કેજરીવાલે પત્રમાં આગળ લખ્યું છે કે તમે (પીએમ મોદી) દિલ્હીના લોકોથી નારાજ કેમ છો?’કૃપા કરીને દિલ્હીનું બજેટ રોકશો નહીં’. અહીંના લોકો તમને હાથ જોડીને પ્રાર્થના કરી રહ્યા છે. અમારું બજેટ પાસ કરો.

ગૃહ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર, AAP સરકાર પાસેથી ખુલાસો માંગવામાં આવ્યો છે, કારણ કે તેના બજેટ પ્રસ્તાવમાં જાહેરાત માટે વધુ નાણાં ફાળવવાની વાત છે. દિલ્હીના અન્ય વિકાસ કાર્યો માટે પ્રમાણમાં ઓછી રકમ ફાળવવામાં આવી છે. જો કે, સુત્રો જણાવે છે કે કેજરીવાલ સરકારે હજુ સુધી આ પ્રશ્નોના કોઈ જવાબ આપ્યા નથી.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

આમ આદમી પાર્ટીએ આરોપોને સદંતર નકારી કાઢ્યા હતા.

આમ આદમી પાર્ટીના નેતાઓએ આ આરોપોને સંપૂર્ણ રીતે નકારી કાઢ્યા અને તેને જુઠ્ઠાણા ગણાવ્યા. તેમના મતે સમગ્ર બજેટ 78,800 કરોડ રૂપિયા છે. તેમાંથી રૂ. 22,000 કરોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ખર્ચ કરવાનો પ્રસ્તાવ છે. તે જ સમયે, જાહેરાતો માટે માત્ર 550 કરોડ રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે. AAP નેતાઓના જણાવ્યા અનુસાર, જાહેરાત માટે ફાળવવામાં આવેલી રકમ ગયા વર્ષના બજેટ જેટલી જ છે.

આપને જણાવી દઈએ કે એક્સાઈઝ પોલિસીમાં કથિત અનિયમિતતાઓને કારણે દિગ્ગજ AAP નેતા મનીષ સિસોદિયાએ હાલમાં જ ડેપ્યુટી સીએમ પદ પરથી રાજીનામું આપી દીધું છે. હાલ તે તિહાર જેલમાં બંધ છે. આ મામલે સીબીઆઈએ તેમની ઘણી વખત પૂછપરછ કરી છે. રાઉસ એવન્યુ કોર્ટે તેની જ્યુડિશિયલ કસ્ટડી 14 દિવસ માટે લંબાવી હતી.સત્યેન્દ્ર જૈન પણ આ સમયે જેલમાં બંધ છે. તપાસ એજન્સીઓની કાર્યવાહી પર કેજરીવાલે કહ્યું કે તે દુર્ભાવનાથી પ્રેરિત છે. કેજરીવાલે કહ્યું હતું કે CBI અને ED કેન્દ્ર સરકારના ઈશારે કામ કરી રહી છે.

Latest News Updates

જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
g clip-path="url(#clip0_868_265)">